Home » photogallery » બિઝનેસ » 2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

બ્રોકરેજ હાઉસે 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન ભાવથી લગભગ 40 ટકાનું તગડું વળતર જોવા મળી શકે છે.

विज्ञापन

  • 17

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    નવી દિલ્હીઃ ભારતીય શેરબજારોમાં ઉતાર-ચઢાવ બનેલો છે. ગ્લોબલ સેન્ટિમેન્ટસની સાથે-સાથે ઘરેલૂ પરિબળો બજાર પર અસર કરી રહ્યા છે. 7 ફેબ્રુઆરીને ભારતીય બજાર ઘટાડાની સાથે બંધ થયા હતા. કંપનીઓની કમાણીની સિઝન પણ ચાલી રહી છે. પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ્સ અપડેટના કારણે ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ હાઉસે એવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન ભાવથી લગભગ 40 ટકાનું તગડું વળતર જોવા મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    Craftsman Automationના શેર પર બ્રોકરેજ ફર્મ Motilala Oswal એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર 3,925 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 3,369 રૂપિયા હતો. આ પ્રમાણે, રોકાણકારોને પ્રતિ શેર 556 રૂપિયા કે લગભગ 16 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    Hindalco Industriesના શેર પર બ્રોકરેજ ફર્મ Motilala Oswal એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર 600 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 429 રૂપિયા હતો. આ પ્રમાણે, રોકાણકારોને પ્રતિ શેર 171 રૂપિયા કે લગભગ 40 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    Dr. Lal PathLabsના શેર પર બ્રોકરેજ ફર્મ BNP Paribas એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર 2,636 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 1,916 રૂપિયા હતો. આ પ્રમાણે, રોકાણકારોને પ્રતિ શેર 720 રૂપિયા કે લગભગ 27 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    Bharat Electronicsના શેર પર બ્રોકરેજ ફર્મ BNP Paribas એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર 120 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 94 રૂપિયા હતો. આ પ્રમાણે, રોકાણકારોને પ્રતિ શેર 26 રૂપિયા કે લગભગ 28 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    Britannia Industriesના શેર પર બ્રોકરેજ ફર્મ BNP Paribas એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર 5,210 રૂપિયાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 4,600 રૂપિયા હતો. આ પ્રમાણે, રોકાણકારોને પ્રતિ શેર 610 રૂપિયા કે લગભગ 13 ટકાનું વળતર મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ 5 સ્ટોક્સમાં પ્રતિ શેર થઈ શકે 600 રૂપિયા સુધીની કમાણી, ખરીદી લો

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES