Home » photogallery » બિઝનેસ » અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

Radha Kishan Damani Net Worth: ગૌતમ અદાણી સહિત ભારતના કેટલાક અબજોપતિઓ માટે વર્ષ 2023ની શરૂઆત સારી રહી ન હતી. કારણ કે 2023માં અત્યાર સુધીમાં દુનિયાના અબજોપતિઓની સરખામણીમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનારાઓની યાદીમાં ભારતના બિઝનેસમેન ટોપ પર છે. ગૌતમ અદાણી બાદ ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે.

  • 15

    અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

    બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, રાધાકિશન દામાણીની કુલ સંપત્તિ $16.7 બિલિયન છે. વાર્ષિક ધોરણે તેમની સંપત્તિમાં $2.61 બિલિયનનો ઘટાડો થયો છે.

    MORE
    GALLERIES

  • 25

    અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

    બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં રાધાકિશન દામાણી સૌથી ધનિક લોકોની યાદીમાં 98માં સ્થાને છે. આ ઇન્ડેક્સ વિશ્વના સૌથી અમીર લોકોનું દૈનિક રેન્કિંગ છે. ન્યૂયોર્કમાં દરેક કામકાજના દિવસના અંતે આંકડા અપડેટ કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 35

    અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

    રાધાકિશન દામાણી એવન્યુ સુપરમાર્ટ્સના માલિક છે, જે ડીમાર્ટના નામથી દેશવ્યાપી રિટેલ ચેન ધરાવે છે. ડી-માર્ટ સમગ્ર ભારતમાં 200 થી વધુ સ્ટોર ધરાવે છે.

    MORE
    GALLERIES

  • 45

    અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

    મુંબઈમાં જન્મેલા રાધાકિશન દામાણીએ શેરબજારમાં રોકાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. રાધાકિશન દામાણી અથવા આરકે દામાણી ભારતના સૌથી સફળ રોકાણકારોમાંના એક છે. રાધારકિશન દામાણી તેમની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા તેમના પોર્ટફોલિયોનું સંચાલન પણ કરે છે.

    MORE
    GALLERIES

  • 55

    અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

    રાધાકિશન દામાણીને સ્વર્ગસ્થ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના માર્ગદર્શક પણ કહેવામાં આવે છે. તેમણે 2000માં શેરબજાર છોડી દીધું અને 2002માં નવી મુંબઈમાં પ્રથમ ડી-માર્ટ સ્ટોર ખોલ્યો હતો.

    MORE
    GALLERIES