Home » photogallery » બિઝનેસ » રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

GRP માસ્ક ન પહેરવાના કોઈ બહાના નહીં ચલાવી લે, કોરોનાના સંક્રમણને રોકવા રેલવેએ નિયમો કર્યા કડક

विज्ञापन

  • 16

    રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

    નવી દિલ્હીઃ રેલવે સ્ટેશનો (Railway Stations) પર માસ્ક ન પહેરવું હવે ભારે પડી શકે છે, કારણ કે કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસને જોતાં ભારતીય રેલવે (Indian Railway)એ સખ્તાઈ વધારી દીધી છે. કોઈ પણ મુસાફર માસ્ક વગર પકડાય છે તો તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 26

    રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

    જોકે આ રકમ રાજ્ય સરકારના ફંડમાં જઈ રહી છે અને દંડ ફટકારવાનું કામ GRP કરી રહી છે. GRP એટલે ગર્વમેન્ટજ રેલવે પોલીસ રાજ્યની પોલીસ હોય છે પરંતુ તેની રેલવે સ્ટેશનો પર તૈનાતી હોય છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 36

    રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

    દેશભરમાં રેલવે 230 ટ્રેનો દોડાવી રહી છે - રેલવે હાલ દેશભરમાં 230 ટ્રેનોનું સંચાલન કરી રહી છે અને 12 સપ્ટેમ્બરથી વધુ 80 સ્પેશલ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. એવામાં મુસાફરોની સાથે જ રેલકર્મીઓને પણ વારંવાર કોવિડ-19 ને લઈ સાવધાની રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોનાના વિસ્ફોટ બાદ પણ મોટી સંખ્યામાં લોકો બેદરકારી રાખી રહ્યા છે. આવા જ લોકો માટે નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 46

    રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

    જોકે લોકો માસ્ક ન પહેરવા માટેના અનેક બહાના પણ જણાવે છે, પરંતુ આવી બેદરકારી પર કોઈને પણ છોડવામાં નથી આવતા. તેથી જો તમે પણ ટ્રેનની મુસાફરી યોજના બનાવી રહ્યા છો તો ધ્યાન રહે કે કોરોનાને લઈ ઘડવામાં આવેલા નિયમોનું ગંભીરતાથી પાલન કરો. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 56

    રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

    આ રૂટ પર દોડાવાશે 80 સ્પેશલ ટ્રેનો- ભારતીય રેલવે 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશલ ટ્રેનો શરૂ કરવા જઇ રહી છે. આ નવી ટ્રેનો માટે મુસાફરો 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન કરાવી શકશે. કોટાથી દેહરાદૂન માટે નંદા દેવી એક્સપ્રેસ ટ્રેન રોજ દોડાવવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 66

    રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

    જબલપુરથી રાજસ્થાનના અજમેર સુધી જનારી દયોદય એક્સપ્રેસ ટ્રેનનું રોજ સંચાલન થશે. પ્રયાગરાજથી જયપુર માટે (Indian Railway) એક્સપ્રેસ ટ્રેન દોડશે. ખજૂરાહોથી કુરુક્ષેત્ર માટે 01841 નંબરની એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. (પ્રતીકાત્મક તસવીર)

    MORE
    GALLERIES