Home » photogallery » બિઝનેસ » પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

આગામી દિવસોમાં, યોગગુરુ બાબા રામદેવની પતંજલિ લગભગ 34 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. આ નોકરી વિવિધ કેટેગરી અને સેલેરીની હશે. ચાલો જાણીએ કેવી રીતે મળશે નોકરી.

  • 15

    પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

    જો તમે નોકરી શોધી રહ્યાં હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે તમને યોગગુરુ બાબા રામદેવ સાથે કામ કરવાની તક મેળવી શકો છો. આવનારા દિવસોમાં બાબા રામદેવની પતંજલિ લગભગ 34 હજાર લોકોને રોજગારી આપશે. આ નોકરીઓ અલગ-અલગ કેટેગરી અને સેલરીની હશે. જાણીએ કેવી રીતે મળશે નોકરી.

    MORE
    GALLERIES

  • 25

    પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

    બાબા રામદેવનું પતંજલિ ગ્રૂપ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં 634 કરોડ રુપિયાના રોકાણ સાથે વિશાળ ફૂડ પાર્કની સ્થાપના કરશે. આ પ્રોજેક્ટ પર બાબા રામદેવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત પણ કરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

    એવું કહેવામાં આવ્યું છે કે પતંજલિ ફૂડ અને હર્બલ પાર્ક ચિનારાવપલ્લી ગામમાં 172.84 એકર વિસ્તારમાં બનાવવામાં આવશે. નિવેદન અનુસાર, 33,400 હજાર લોકો રોજગારી મેળવી શકશે.

    MORE
    GALLERIES

  • 45

    પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

    આ ફૂડ પાર્કમાં મુખ્ય પ્રોસેસિંગ સગવડો, સંગ્રહ સુવિધાઓ, બ્લાસટર ફ્રિજર સાથે કોલ સ્ટોરેજ, મસાલા અને અનાજ માટે ગ્રેડિંગ પાર્કિગ સુવિધા અને ડ્રાઇ વેરહાઉસની સ્થાપના કરવામાં આવશે. આ ફૂડ અને હર્બલ પાર્કમાં 45.20 કરોડનો જ્યસ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. જેમાં રોજનું 1500 ટન ફળોનું જ્યુસ કાઢવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 55

    પતંજલિ આપશે 34 હજાર લોકોને નોકરી, જાણો શું છે પ્રોસેસ

    નિવેદનમાં જણાવાયું છે કે આ ફૂડ પાર્કથી રાજ્યના ખેડૂતોને સીધી રીતે લાભ મળશે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો વ્યાજબી ભાવ મળશે અને પ્રોસેસિંગ થવાથી ખરાબ થવાની સમસ્યાથી મુક્તિ મળશે.

    MORE
    GALLERIES