Home » photogallery » બિઝનેસ » આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

Best Government Investment Schemes: આમ તો કહેવાય છે કે સાહસ કરે તેને લક્ષ્મી વરે જોકે ઘણીવાર ગમે તેટલી ગણતરી કરી હોય તો પણ ઊંધી પડે તેના પણ દાખલા શેરબજારમાં જોવા મળ્યા છે. માટે ઘણાં લોકો શેરબજારથી દૂર ભાગે છે. તેવામાં આ સરકારી યોજનાઓ તમને લાખોપતિ બનાવવામાં મદદ કરે છે.

  • 19

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    ભારતમાં વર્ષોથી નાની બચત યોજના (Small Saving scheme)ઓ ભારે લોકપ્રિયતા ધરાવે છે. ખાસ કરીને નાના વેપારીઓ અને પગારદાર વર્ગ નાની બચત યોજનાઓનો ઉપયોગ કરે છે. આ સ્કીમ હેઠળ મુકેલા નાણા બદલ લોકોને ઊંચું વ્યાજ મળતું હોય છે. તેમજ આ યોજના સુરક્ષિત પણ ગણાય છે.

    MORE
    GALLERIES

  • 29

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    તાજેતરમાં નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા બજેટમાં સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) હેઠળ ડિપોઝિટ મર્યાદા બમણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે વધુ એક નાની બચત યોજના મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટને પણ રજુ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 39

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    MIS હેઠલ મહત્તમ ડિપોઝિટ મર્યાદા (એક ખાતા માટે) રૂ. 4.5 લાખથી વધારીને રૂ. 9 લાખ અને સંયુક્ત ખાતા માટે રૂ. 9 લાખથી વધારીને રૂ.15 લાખ કરવામાં આવી હતી. બીજી તરફ SCSSની ડિપોઝિટ રકમ બમણી કરવામાં આવી હતી. પરિણામે આગામી 1 એપ્રિલ 2023થી SCSS ખાતાધારકો રૂ. 15 લાખને બદલે રૂ. 30 લાખની રકમ જમા કરાવી શકશે.

    MORE
    GALLERIES

  • 49

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    31 માર્ચના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં સરકાર લોકપ્રિય નાની બચત યોજનામાં કેટલું વ્યાજ મળી રહ્યું છે તે અંગે નીચે જાણકારી અપાઈ છે. જોઈ લો સૌથી ઊંચા વ્યાજદર આપતી 5 સરકારી યોજના

    MORE
    GALLERIES

  • 59

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    1) સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ (SCSS) - 8 ટકા વ્યાજઃ સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) સરકારની બચત યોજના છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને પૈસા ભરી શકે છે. SCSSની પરિપક્વતા અવધિ પાંચ વર્ષ છે. જો કે, પાંચ વર્ષનો પાકતી મુદત પૂરી થયા પછી મુદ્દત વધુ ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે.

    MORE
    GALLERIES

  • 69

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    2) સુકન્યા સમૃદ્ધિ યોજના - 7.6 ટકા વ્યાજઃ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પણ સરકારની જ નાની બચત યોજના છે. આ યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજનાને બાળકીની આર્થિક સુખાકારી માટે બચતને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 79

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    3) કિસાન વિકાસ પત્ર (કેવીપી) – 7.2 ટકા વ્યાજઃ કિસાન વિકાસ પત્ર યોજના ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી જોખમ વગરની રોકાણ સ્કીમ છે. આ યોજનામાં દેશના ઘણા લોકોએ પૈસા મૂક્યા છે અને વળતર મળવે છે. લાંબા ગાળાના રોકાણની શોધમાં રહેનારાઓ માટે આ સારો વિકલ્પ છે.

    MORE
    GALLERIES

  • 89

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    4) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) – 7.1 ટકા વ્યાજઃ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તેના અનેક આકર્ષક ફિચર્સ અને લાભોને કારણે ખૂબ જ લોકપ્રિય રોકાણ સ્કીમ છે. અનેક નોકરિયાતો આ સ્કીમ સાથે જોડાયેલા છે.

    MORE
    GALLERIES

  • 99

    આ 5 સરકારી સ્કીમ તમારા માટે જ, ટેન્શન ફ્રી થઈ રુપિયા રોકો લખપતિ આપમેળે બની જશો

    5) નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) – 7 ટકા વ્યાજઃ NSC સ્કીમ ફિક્સ ઈનકમ માટેની યોજના છે. આ સ્કીમમાં લાભ પોસ્ટ ઓફિસ થકી લઈ શકાય છે. આ યોજના ઓછું જોખમ ધરાવવે છે અને સુરક્ષિત ગણવામાં આવે છે.

    MORE
    GALLERIES