Home » photogallery » બિઝનેસ » ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

એટીએમથી છેતરપિંડી સતત વધી રહી છે જેના કારણે ગ્રાહકો તેમજ બેંકો પરેશાન છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે, દિલ્હી રાજ્ય કક્ષાની બેંકર્સ કમિટીએ બેંકને સૂચન કર્યું છે કે બે ટ્રાન્ઝેકશન વચ્ચે 6 થી 12 કલાકનો સમય અંતર હોવો જોઈએ.

विज्ञापन

  • 16

    ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    એટીએમથી છેતરપિંડી સતત વધી રહી છે જેના કારણે ગ્રાહકો તેમજ બેંકો પરેશાન છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે, દિલ્હી રાજ્ય કક્ષાની બેંકર્સ કમિટીએ બેંકોને સૂચન કર્યું છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની વચ્ચે 6 થી12 કલાકનો સમય હોવો જોઇએ, એટલે કે, એક વખત એટીએમમાંથી ઓછામાં ઓછા 6 કલાક બાદ જ કોઇ બીજી વખત પૈસા ઉપાડી શકે.

    MORE
    GALLERIES

  • 26

    ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    એટીએમ દ્વારા છેતરપિંડીના મોટાભાગના કેસ મધ્યરાત્રિથી થાય છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ દિલ્હી એસએલબીસીના કન્વીનર તથા ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના એમડી અને સીઈઓ મુકેશ કુમાર જૈન સાથે વાતચીત કરી છે, જેમાં તેમણે કહ્યું હતું કે બે વ્યવહાર વચ્ચે અંતર હોવાને કારણે છેતરપિંડી ઘટી શકે છે. ગયા અઠવાડિયે 18 બેંકના પ્રતિનિધિઓની બેઠક દરમિયાન આ યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો ઑફર સ્વીકારવામાં આવે તો લોકો એક સાથે બે વ્યવહાર કરી શકશે નહીં.

    MORE
    GALLERIES

  • 36

    ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    2018-19 દરમિયાન દિલ્હીમાં 179 એટીએમ છેતરપિંડી કેસ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 233 કેસ. તાજેતરનાં મહિનાઓમાં વિદેશી નાગરિકોની સંખ્યામાં વધારો સાથે કાર્ડ ક્લોનિંગના કેસો વધી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    જૈને અહેવાલમાં જણાવ્યું છે કે એસએલબીસીની બેઠક દરમિયાન બેન્કરોએ અનેક પગલાં સૂચવ્યા છે, જેમાં પૈસા ઉપાડતા પહેલા ખાતા ધારકોને એક સમયનો પાસવર્ડ મોકલવામાં આવશે, જેના ઉપયોગથી તેઓ પૈસા ઉપાડી શકે છે. આ ઉપરાંત બેન્કર્સ ટૂ-વે કમ્યુનિકેશન એટીએમ અને સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહ્યા છે. આ સિસ્ટમ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા થનારા ટ્રાન્ઝેકશનથી જ સમાન હશે.

    MORE
    GALLERIES

  • 56

    ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    આ સિસ્ટમ બાદ ખતમ થઇ જશે એટીએમની બહારના રક્ષકોની જરૂરિયાત

    MORE
    GALLERIES

  • 66

    ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઇ શકે છે, બે ટ્રાન્ઝેક્શનમાં રાખવું પડી શકે છે અંતર-રિપોર્ટ

    હાલમાં ઓબીસીના 2,600 એટીએમમાંથી, 300 એટીએમ મોનીટરીંગ સિસ્ટમ દ્વારા કેન્દ્રિત છે.

    MORE
    GALLERIES