Kishor chudasama,jamnagar: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મોટા જથ્થામાં તરબૂચની આવક થતી હોય છે. મોટાભાગના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે, જામનગરમાં લાલ નહીં પરંતુ, પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે.