Home » photogallery » bhavnagar » Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

આશા પારેખ સુપ્રસિદ્ધ અભિનેત્રી હોવાની સાથે સમાજ સેવાના કાર્યોમાં પણ આગળ રહે છે. તેઓ સેન્સર બોર્ડના પણ ચેર પર્સન રહી ચૂક્યા છે.

विज्ञापन

  • 19

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    Dhruvik gondaliya Bhavngar : બોલીવુડમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેવો મૂળ ગુજરાતના હોય. આવા કલાકારો પહેલા ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને ત્યાર પછી તેઓ બોલીવુડમાં પોતાની કલાના ઓજસ પાથરી રહ્યા છે. આજે તમને આવા જ એક ગુજરાતી અભિનેત્રી વિશે જણાવીએ જે બોલીવુડની સદાબહાર અભિનેત્રી બની ચૂકી છેઆ અભિનેત્રી છે આશા પારેખ. આશા પારેખની કર્મભૂમિ તો મુંબઈ છે પરંતુ તેની જન્મભૂમિ ગુજરાત છે. તેમણે અભિનયની શરૂઆત પણ ગુજરાતી ફિલ્મોથી કરી.

    MORE
    GALLERIES

  • 29

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    સૌથી પહેલા તેમણે અખંડ સૌભાગ્યવતી, કુળ વધુ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછી તેમણે બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરી. આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં થયો હતો પરંતુ તેમનું મૂળ ગામ ભાવનગરના મહુવાનું છે .

    MORE
    GALLERIES

  • 39

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    પિતાનું નામ પ્રાણલાલ પારેખ અને માતાનું નામ સુધા પારેખ હતું.આશા પારેખ સુપ્રસિદ્ધ અભિનેત્રી હોવાની સાથે સમાજ સેવાના કાર્યોમાં પણ આગળ રહે છે. તેઓ સેન્સર બોર્ડના પણ ચેર પર્સન રહી ચૂક્યા છે.

    MORE
    GALLERIES

  • 49

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી કે આ વર્ષનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પીઢ બોલીવુડ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવ્યો હતો . આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર તેઓ 52મી વ્યક્તિ હશે.

    MORE
    GALLERIES

  • 59

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, \"દાદાસાહેબ ફાળકે સમિતિ જેમાં આશા ભોસલે, હેમા માલિની, ઉદિત નારાયણ, પૂનમ ધિલ્લોન અને ટીએસ નાગભરનનો સમાવેશ થાય છે. આ કમિટીએ 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આશા પારેખને આ એવોર્ડ આપવા આવ્યો હતો આશા પારેખને 2020ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 69

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    બોલિવુડની જાણીતી અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 79

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    આશા પારેખને 30 સપ્ટેમ્બરે યોજાનારા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ સૌથી મોટું સન્માન આપવામાં આવ્યું હતું .

    MORE
    GALLERIES

  • 89

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી હતી. આશા પારેખે 60 અને 70ના દાયકામાં બોલિવૂડ પર રાજ કર્યું અને ઘણી યાદગાર ફિલ્મો કરી.

    MORE
    GALLERIES

  • 99

    Bhavnagar: કરોડો યુવાનોના દિલ પર રાજ કરનારી આશા પારેખ જીવે છે એકલવાયું જીવન, કારણ જાણી વિશ્વાસ નહીં થાય!

    આશા પારેખે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ ઈન્ડસ્ટ્રીના લોકો તેને બેબી આશા પારેખના નામથી ઓળખતા હતા. સિનેમા જગતમાં તેની સફર ઘણી લાંબી રહી છે. આશાનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક બિમલ રોયે તેમને કાર્યક્રમમાં ડાન્સ કરતા જોયા અને તેણીને તેમની ફિલ્મ મા (1952) માં ભૂમિકા ઓફર કરી. એ સમયે આશા માત્ર 10 વર્ષની હતી.

    MORE
    GALLERIES