Home » photogallery » banaskantha » Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

બનાસકાંઠાનાં થરામાં 914 વર્ષ પછી ફરી ઇતિહાસનું પુન:રાવર્તન થયું છે. થરામાં ભરવાડ સમાજની ચારા રાજયની 3001 દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યાં છે. થરામાં ફરી એક વખત ઇતિહાસ રચાયો છે.

विज्ञापन

  • 17

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના થરા ખાતે ભરવાડ સમાજના ઐતિહાસિક સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં 914 વર્ષ પહેલાં થરા ખાતે 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા. બાદ આજે ફરી એકવાર 3001યુવક- યુવતી ઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.આ શુભ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત નેતાઓ ઉપસ્થિત રહી વર વધુને આશીર્વાદ આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 27

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન થરા સમૈયો (પંચામૃત મહોત્સવ)માં પુનઃપ્રાણપ્રતિષ્ઠિ મહોત્સવ, 3001 દીકરીઓના સમૂહ લગ્ન, મહારૂદ્ર યજ્ઞ, ભંડારા મહોત્સવ અને સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરાયું છે.

    MORE
    GALLERIES

  • 37

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    31મી જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રેરક હાજરી આપી હતી અને પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના ચરણે શીશ નમાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 47

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    બનાસકાંઠાના થરા ખાતે ભરવાડ સમાજના ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ કુલ ચાર રાજ્યોની 3001 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. પાંચ દિવસીય આ આયોજનમાં એક સાથે 3001 યુવક યુવતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા અને અંદાજિત દસ લાખથી વધુ લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 57

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    આ પ્રસંગે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી વર -વધુને આશીર્વાદ આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 67

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    આ પ્રસંગે ભરવાડ સમાજના શૈક્ષણિક સંકુલ માટે આગેવાનોએ ગાંધીનગર ખાતે જમીનની માંગ કરતા મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપતા જણાવ્યું હતું કે, ભરવાડ સમાજના વિકાસ માટે જ્યાં પણ સરકારની આવશ્યકતા હશે, ત્યાં સરકાર તેમને મદદ કરશે.

    MORE
    GALLERIES

  • 77

    Deesa: થરામાં 914 વર્ષ બાદ ઇતિહાસનું પુન:રાવર્તન, ભરવાડ સમાજની 3001 દીકરીનાં થયા લગ્ન

    ભરવાડ સમાજ ના આગેવાનોએ જરૂરિયાતમંદ 3001 દીકરીઓના ન માત્ર લગ્ન કરાવ્યા છે પરંતુ તેમને ઘરવખરીના સામાન સહિત ભેટ આપી મદદ પણ કરી છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાખો રૂપિયા બચતા નવ દંપતિઓએ પણ સમાજના આગેવાનોનો આભાર માની આવા સમૂહ લગ્ન સમાજના ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું.

    MORE
    GALLERIES