Home » photogallery » banaskantha » Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં 75 માં અમૃત સરોવર બનાવવાનું આયોજન..20 અમૃત સરોવર બનાવવાની કામગીરી પૂર્ણ..20 અમૃત સરોવરનું કામ પૂર્ણ થતા ગામના આગેવાનો દ્વારા વિધવત ધ્વજ વંદન કરાયું

विज्ञापन

  • 15

    Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

    Nilesh rana, Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ ભાગરૂપેના બનાસકાંઠા જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આયોજન કરવામાં આવ્યુંછે. જે પૈકી તા.15 મી ઓગસ્ટ 2022 સુધીમાં ફેઝ -1માં 20 અમૃત સરોવર બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઇ છે.

    MORE
    GALLERIES

  • 25

    Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

    જેમાં પથ્થર પેચિંગ, વોક વે, ફાઉન્ડેશન સ્ટોન, વનીકરણ તથા ફ્લેગ હોસ્ટીગ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 10 અમૃત સરોવર મનરેગા યોજના અંતર્ગત તથા 10 અમૃત સરોવર સિંચાઈ, લોક ભાગીદારી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જેના દ્વારા આવનાર સમયમાં પાણીનો સંગ્રહ થતા બેસવા, ફરવા માટેના સ્થળ તરીકે ઉપયોગ કરી શકાશે.

    MORE
    GALLERIES

  • 35

    Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

    આ અમૃત સરોવર બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન પ્રમાણે અમૃત સરોવર બનાસકાંઠાના નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાલનપુરના નિયામક આર. આઈ. શેખના જણાવ્યા મુજબ અમૃત સરોવરની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે

    MORE
    GALLERIES

  • 45

    Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

     તથા દરેક અમૃત સરોવરમાં ગામ લોકો દ્વારા ઉત્સાહભેર ભાગ લઈ ગામના આગેવાનો દ્વારા વિધવત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તથા બાકીના 55 અમૃત સરોવર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે

    MORE
    GALLERIES

  • 55

    Banaskantha: આઝાદી કા અમૃત મહોત્સવ: સ્વતંત્રતા દિવસે ફેઝ-1 અંતર્ગત 20 સરોવરનું કામ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી

     જે આગામી ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે .જિલ્લામાં અન્ય 55 અમૃત સરોવરોનું પણ જિલ્લામાં નિર્માણ કરવાામાં આવશે.તેવું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાલનપુર દ્વારા જણાવાયું છે.

    MORE
    GALLERIES