Home » photogallery » banaskantha » ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

Deesa student suicide case: ડીસા પાલનપુર હાઈવે (Deesa palanpur highway) પર રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં (Bharat nursing collage) બીએસસી નર્સિંગના (Bsc nursing) બીજા વર્ષમાં અભ્યાસ કરતા પરેશ પુંજાભાઈ સુથાર નામનો વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન પેપર ચોરી કરતા પકડાઈ ગયો હતો.

विज्ञापन

  • 16

    ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha news) રસાણા નર્સિંગ કોલેજમાં (Rasana nursing collage) એક વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યા (student suicide case) મામલે હવે કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર (Principal and Professor of the College) સામે ગુન્હો નોંધાયો છે. કોલેજમાં પેપર ચોરીમાં ઝડપાયેલા વિદ્યાર્થીને (student caught stealing paper) માર મારી આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ બે સામે ગુનો નોંધાતા ડીસા તાલુકા પોલીસે (deesa taluka police) વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 26

    ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

    ડીસા પાલનપુર હાઈવે (deesa palanpur highway) પર રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં (Bharat nursing collage) બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા પરેશ પુંજાભાઈ સુથાર નામનો વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા દરમિયાન પેપર ચોરી કરતા પકડાઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 36

    ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

    જેથી કોલેજના પ્રિન્સિપાલ કામિનીબેન આચાર્ય અને પ્રોફેસર કમલેશ પાટીદારે વિદ્યાર્થીને પ્રિન્સિપાલની ઓફિસમાં બોલાવીને બે ચાર લાફા માર્યા હતા અને ચોરી કરવા કરતાં પંખે લટકીને મરી જવુ સારું તેમ કહેતાં વિદ્યાર્થીને લાગી આવ્યો હતું.

    MORE
    GALLERIES

  • 46

    ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

    જેથી વિદ્યાર્થીએ સાબરમતી કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હતી. જે બાદ બે દિવસ અગાઉ કોલેજના વિદ્યાર્થીઓએ કસૂરવાર સામે કાર્યવાહીની માંગ સાથે કોલેજ આગળ ધરણા પર બેઠા હતા અને જ્યાં સુધી કોલેજ ના સંચાલકો સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

    MORE
    GALLERIES

  • 56

    ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

    જેમાં આજે યુનિવર્સિટી દ્વારા પણ આ મામલે ત્રણ સભ્યોની કમિટી નીમી તપાસ સોંપવામાં આવી હતી. જ્યારે મૃતક વિદ્યાર્થીના ભાઈ વિષ્ણુ સુથારે તેના ભાઈને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર સામે IPC કલમ 306 અને 114 મુજબ ગણપતિ ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 66

    ડીસા: ભારત નર્સિંગ કોલેજ વિદ્યાર્થી આત્મહત્યા કેસ! કોલેજના આચાર્ય અને પ્રોફેસરે પરેશને બે-ચાર લાફા માર્યા હતા

    ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં નાપાસ થવા કે પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓની આત્મહત્યાના અનેક કિસ્સાઓ બનતા રહે છે પરંતુ ચોરીમાં પકડાયેલા વિદ્યાર્થીની કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

    MORE
    GALLERIES