Home » photogallery » anand » બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

આણંદના તારાપુરમાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. તારાપુરમાં મોટી ચોકડી પર ટ્રક પલટી મારતા ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે.

विज्ञापन

  • 17

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    આણંદ : ગુજરાત માટે બુધવારનો દિવસ બૂંદિયાળ સાબિત થયો છે. આણંદના તારાપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આણંદના તારાપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પર ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો.

    MORE
    GALLERIES

  • 27

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    આ ઘટનામાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા છે અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 37

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    બે બાળકો અને એક વૃદ્ધનું મોત : પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરની મોટી ચોકડી પર ગત રાત્રે માતેલા સાંઢની માફક આવી ચડેલા ટ્રકે આઠ લોકોને અડફેટે લીધા હતા.

    MORE
    GALLERIES

  • 47

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 57

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો અમરેલી જિલ્લાના રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 67

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    આ ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

    MORE
    GALLERIES

  • 77

    બૂંદિયાળ બુધવાર : આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા, રાજુલાના 3 લોકોના મોત

    ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત રાત્રીના અઢી વાગ્યાની આસપાસ થયો હોવાનું સામે આવ્યુ છે. તારાપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES