Home » photogallery » ahmedabad » હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગની કમોસમી વરસાદ, અને ઠંડી વિશેની આગાહી આપવામાં આવી છે, જાણો ક્યારથી શિયાળો જામશે

  • 15

    હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

    વિભૂ પટેલ, અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને સાયક્લોનિક સર્ક્યૂલેશનનાં કારણે રાજ્યના વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે.ગઈકાલે કમોસમી વરસાદ અને આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે.આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગનું અનુમાન છે.સુરત નવસારી સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

    આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે.સાથે શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 121 નોંધાયું છે.એટલે કે હવામાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહ્યું છે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 35

    હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

    ડિસેમ્બર બે સપ્તાહ પૂર્ણ રહેવા આવ્યા છે તેમ છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી.કારણ કે લઘુતમ તાપમાન સામાન્ય કરતા 4 ડીગ્રી ઉપર છે.આજે પણ નલિયાનું લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 45

    હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

    જે 12 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 9 થી 10 ડીગ્રી થઈ જતું હોય છે.પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે 24 કલાક બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.

    MORE
    GALLERIES

  • 55

    હવામાન વિભાગની આગાહી : 24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે

    આજે અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે.સાથે શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે.અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 121 નોંધાયું છે.એટલે કે હવામાં પ્રદુષણ નું પ્રમાણ વધી રહ્યું છે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે

    MORE
    GALLERIES