અમદાવાદ : રાજ્યમાં 9મી નવેમ્બર 2020ના રોજ પેટાચૂંટણીની પૂર્વ સંધ્યાએ કોરોના વાયરસના (9 November gujarat coronavirus case) કુલ 971 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજ્યમાંથી 993 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે આજે રાજ્યમાં જુદા જુદા શહેરમાં 5 દર્દીનાં દુખદ નિધન થયા છે. કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે રાજ્યમાં આજે 51,789 દર્દીઓનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પ્રતિકાત્મક તસવીર