રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના વળતા પાણી છે. કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 2909 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે. આજે રાજ્યમાં 21 મોત (Gujarat corona Deaths) થયા છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના 8862 દર્દીઓ સાજા થયા છે.
<br />રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 928, વડોદરા શહેરમાં 436, વડોદરા જિલ્લામાં 141, મહેસાણામાં 140, ગાંધીનગર શહેરમાં 131, બનાસકાંઠામાં 128, રાજકોટ શહેરમાં 108, સુરત શહેરમાં 90, કચ્છમાં 81, રાજકોટ જિલ્લામાં 77, ખેડામાં 63, સુરત શહેરમાં 63, આણંદમાં 44, પંચમહાલમાં 43, મોરબીમાં 38, જામનગર શહેરમાં 33, નવસારીમાં 32, અમદાવાદ જિલ્લામાં 31 કેસ નોંધાયા છે.
ભાવનગર શહેરમાં 27, ભરૂચમાં 26, પાટણમાં 25, છોટાઉદેપુરમાં 19, વલસાડમાં 17, નર્મદામાં 15, તાપીમાં 12, અમરેલીમાં 11, અરવલ્લીમાં 11, દાહોદ, ગીરસોમનાથ સાબરકાંઠામાં 10-10, જામનગર, મહીસાગરમાં 9-9, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં 8-8, જૂનાગઢ શહેર જિલ્લામાં5-5, પોરબંદરમાં 5, ભાવનગરમાં 3, બોટાદમાં 1 અને ડાંગમાં શૂન્ય મળી કુલ 2909 કેસ નોંધાયા છે.