Home » photogallery » ahmedabad » corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

Corona Update: રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 27મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 15 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે. વા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

    દરમિયાન આજે રાજ્યના અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 06 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 06 કેસ નોંધાયા છે, આણંદ 01 કેસ નોંધાયો છે. ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 30 જિલ્લા અને 06 મહાનગરોમાં આજે કોરોના વાયરસનો સફાયો થઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

    રાજ્ય આજે 09 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 06 દર્દી સાજા થયા છે. જ્યારે વડોદરા શહેર, જામનગર શહેર, રાજકોટ શહેર અને જામનગર શહેરના 01 દર્દીનો સમાવેશ થાય છે. રાજ્યનો રિકવરી રેચ 99.10 ટકા પર યથાવત છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

    રાજ્યમાં હવે 105 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 105 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,243 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10943 મોત સરકારી ચોપડે થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 09 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે કુલ 98402 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,75,08, 122 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES