Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 661 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 692 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે.

  • 15

    Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં આજે ઘટાડો નોંધાયો છે. આજે 8 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 661 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 692 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે. ત્યાં જ ભાવનગર કોર્પોરેશનમાં 2 દર્દીના મોત નિપજ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 8 ઓગસ્ટ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 661 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 201 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી કુલ બે દર્દીઓનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10980 પર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 201, સુરત કોર્પોરેશન 39, મહેસાણા 34, સુરત 31, વડોદરા કોર્પોરેશન 57, અમદાવાદ 5, રાજકોટ કોર્પોરેશન 46, નવસારી 18, સાબરકાાંઠા 7, ગાંધીનગર 16, વડોદરા 25, બનાસકાંઠા 29, રાજકોટ 17, પાટણ 2, વલસાડ 6, મહીસાગર 2, જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 5, મોરબી 22, ભરૂચ 5, કચ્છ 20, પંચમહાલ 5, ગાંધીનગર કોર્પોરેશન 20, તાપી 5, દેવભૂમિ દ્વારકા 1, ભાવનગર 1, આણંદ 5, જામનગર કોર્પોરેશન 13 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5862 એક્ટીવ કેસ છે જે પૈકી 19 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5843 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,45,080 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10980 પર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Update: આજે કોરોનાએ ભાવનગરમાં બે દર્દીનો ભોગ લીધો, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,56,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,89,61,997 લોકોનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES