Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 9મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 2560 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 8812 દર્દીઓ સાજા થયા છે. જોકે, ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 24 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાં આજે કોરોનાના નવા કેસનો આંકડો ગઈકાલે 5 ઓછો છે
ભરૂચમા-મોરબીમાં 29-29, પંચમહાલમાં 28, સાબરકાંઠામાં 23, નવસારીમાં 22, અમદાવાદમાં 21, તાપીમાં 21, દાહોદમાં 17, વલસાડમાં 15, ડાંગમાં, દેવભૂમિ દ્વારકામાં 14-14, ગીરસોમનાથમાં, અરવલ્લીમાં 12-11, છોટાઉદેપુરમાં 10, અમરેલી, જામનગર શહેરમાં 9-9, ભાવનગરમાં 7, મહીસાગર, નર્મદામાં 5-5સ, જૂનાગઢમાં 4, બોટાદમાં 3, જામનગરમાં 3, જૂનાગઢ શહેરમાં 2, પોરબંદરમાં 1 મળીને કુલ 2560 નવા કેસ નોંધાયા છે.