Home » photogallery » ahmedabad » Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

Gujarat corona Update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફ્કત અમદાવાદમાં જ 50ની પાર નવા કેસ, આજે મોતની સંખ્યા ગગડીને 02 થઈ, જાણો 26મી ફેબ્રુઆરીનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 25મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 230 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 491 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 02 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

    આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે વડોદરા શહેરમાં 22, વડોદરા જિલ્લામાં 16, રાજકોટ શહેરમાં 11, બનાસરકાંઠામાં 08, આણંદ, ડાગ, ગાંધીનગર શહેર, મહેસાણા, રાજકોટમાં 6-6 કેસ નોંધાયા છે. ભરૂચ, પાટણ, સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા છે. સુરત શહેર જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

    રાજ્યમાં આજે અરવલ્લી, દાહોદ, ખેડા, ણોરબી, પંચહામલ, તાપી, વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર શહેર, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે 10 જિલ્લા અને 02 મહાનગરમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંધાયા છે. આ મહાનગરમાં ભાવનગર અને જૂનાગઢ છે જ્યારે જિલ્લામાં અમરેલી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, પોરબંદરમાં શૂન્ય કેસ નોંધાયા છે

    MORE
    GALLERIES

  • 45

    Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

    રાજ્યમાં હવે કોરોનાના 2275 એક્ટિવ કેસ છે જ્યારે 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ પૈકીના 2252 દર્દીઓ સ્ટેબલ છએ જ્યારે 12,09148 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાયરસથઈ 10926 દર્દીઓનાં મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    Corona Update: આજે રાજ્યમાં 10 જિલ્લા અને 02 મનપામાં કોરોનાના શૂન્ય કેસ

    રાજ્યમાં હવે કોરોનાના 2275 એક્ટિવ કેસ છે જ્યારે 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ પૈકીના 2252 દર્દીઓ સ્ટેબલ છએ જ્યારે 12,09148 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાયરસથઈ 10926 દર્દીઓનાં મોત થયા છે.

    MORE
    GALLERIES