Home » photogallery » ahmedabad » રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

Gujarat corona Update: રાજ્યમાંથી વિદાય લઈ રહેલી ત્રીજી લહેર (Third Wave of Coronavirus) આજે નવા 367 કેસ, 04 મોત

  • 15

    રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 21મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 367 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે દર્દીઓ 902 સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 06 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

    રાજ્યમાં અમદાવાદમાં 16, વડોદરામાં 87, ગાંધીનગરમાં 15, બનાસકાંઠામાં 14, સુરતમાં 09, આણંદ, રાજકોટમાં 8, તાપી ભરૂચ, દાહોદમ, પાટણમાં 7 કેસ નોંધાયા, સાબરકાંઠમાં 06, ભાવનગરમાં 4 કેસ, નોંધાયા છે, ડાંગ, જામનગર અને મહેસાણામાં 03 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

    રાજ્યમાં આજે અરવલ્લી, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 2-2 કેસ નોંધાયા છે. છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાનાથ, મહીસાગરમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, નર્મદા, પંચમહાલ, પોરબંદરમાં કોરોનાનો શૂન્યો કેસ નોંધાયો છે. આજે કુલ 367 નવા કેસ નોંધાયા છે જ્યારે 4 મોત થયા છે

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

    રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ગગડીને 3925 પર પહોંચી ગયો છે. આ પૈકી ફક્ત 36 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 3889 દર્દીઓ સાજા છે જ્યારે કુલ 126445 દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં આજે વડોદરા શહેરમાં 02, ભરૂચમાં 1, પોરબંદરમાં 01 મળીને કુલ 4 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાં 08 જિલ્લા અને એક મનપામાં કોરોનાના શૂન્ય કેસ, એક્ટિવ કેસનો આંકડો 4000ની નીચે પહોંચ્યો

    રાજ્યમાંથી આજે 902 દર્દી સાજા થયા છે જ્યારે કુલ 1,86,089 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતનો કોરોના વાયરસનો રિકવરી રેટ98.79 ટકા છે જ્યારે કુલ અત્યારસુધીમાં 10,24,75,778 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES