Home » photogallery » ahmedabad » રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત

રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત

Gujarat corona Update: રાજ્યમાંથી વિદાય લઈ રહેલી ત્રીજી લહેર (Third Wave of Coronavirus) આજે 1040 નવા કેસ, 14 મોત

विज्ञापन

  • 15

    રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 14મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 1040કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2570 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 14 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત

    રાજ્યમાં નવા કેસમાં આજે અમદાવાદ શહેરમાં 341,વડોદરા શહેરમાં 170, બનાસકાંઠામાં 71, વડોદરા જિલ્લામાં 64, સુરતમાં 46, સુરત શહેરમાં 34, ખેડામાં 31, ગાંધીનગર શહેરમાં કચ્છમાં 25-25, મહેસાણામાં 24, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 18, અમરેલીમાં 14, આણંદ, રાજકોટ શહેરમાં 13-13, ગાંધીનગરમાં 12, ભરૂચ, પંચમહાલ તાપીમાં 11-11 નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત

    અમદાવાદ-જામનગર શહેરમાં 9-9 કેસ, અરવલ્લીમાં 8, ભાવનગર શહેર, ગીરસોમનાથ, મોરબી, નવસારી, વલસાડમાં 6-6 કેસ, પાટણમાં 5, ભાવનગર-દાહોદ, મહીસાગરમાં 4-4 કેસ, છોટાઉદેપુર, નર્મદામાં 3-3 કેસ, બોટાદ, જામનગર, જૂનાગઢ શહેર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં 0-0 કેસ નોંધાયા છે અને કુલ 1040 નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત

    રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 12667 પર પહોંચી ગયો છે જ્યારે કે વેન્ટીલેટ પર 84 દર્દી છે. આ પૈકીના 12583 દર્દી સ્ટેબલ છે જ્યારે કે 1192841 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10822 દર્દીના મૃત્યુ થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાંથી coronaના નવા કેસમાં સતત ઘટાડો, આજે 14 દર્દીનાં મોત


    રાજ્યમાં કોરોનાના દર્દીના મૃત્યુની વાત કરવામાં આવે તો આજે અમદાવાગદ શહેરમાં 1, વડોદરા શહેરમાં 4, સુરતમા 1, પંચમહાલમાં 1, મોરબીમાં 1, વલસાડમાં 1, ભાવનગરમાં 2, મહીસાગરમાં 1, જામનગરમાં 1 એમ કુલ 18 દર્દીનાં મોત થયા છે. જ્યારે આજે રાજ્યમાંથી કુલ 2570 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES