Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 633 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 731 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે.

  • 15

    Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    Gujarat corona update: ગુજરાતના સતત વધી રહેલા કોરોના વાયરસના કેસો (coronavirus)માં આજે મોટો ઘટાડો નોંધાયો છે. જે એક રાહતના સમાચાર છે. આજે કોરોના કેસ ગઇકાલની સરખામણીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને કોરોના કેસનો આંકડો 700ની અંદર નોંધાયો છે. આજે 25 જુલાઇની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 633 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 731 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 633 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 211 નોંધાઇ છે. બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10963 થયા છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 51, વડોદરા કોર્પોરેશન 49, રાજકોટ કોર્પોરેશન 44, કચ્છ 30, સુરત 28, મહેસાણા 27, ભાવનગર કોર્પોરેશન 25, ગાાંધીનગર કોર્પોરેશન 21, ગાંધીનગર 18, પાટણ 17, બનાસકાંઠા 16, મોરબી 11, રાજકોટ 9, આણંદ 8, જામનગર કોર્પોરેશન 8, સાબરકાંઠા 7, તાપી 6, વલસાડ 6, અમદાવાદ 5, ભરૂચ 5, દેવભૂમિ દ્વારકા 5, જામનગર 5, પંચમહાલ 5, નવસારી 4, સુરેન્દ્રનગર 3, વડોદરા 3, અમરેલી 2, અરવલ્લી 2, ગીર સોમનાથ 1, મહીસાગર 1 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5613 એક્ટીવ કેસ છે જે પૈકી 10 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5603 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,32,544 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10963 પર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Update: ગુજરાતમાં આજે કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમા અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને અરવલ્લીમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. ત્યાં જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,41,417 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,40,05,750 લોકોનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES