Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં ગઈકાલ કરતાં ઘટાડો, આજે 32 દર્દી સાજા થતા એક્ટિવ કેસના આંકડામાં સતત ઘટાડો

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 18મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 13 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

    દરમિયાન આજે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 02, આણંદ, ગાંધીનગર શહેર ગાંધીનગર જિલ્લામાં એક એક કેસ મળી અને કુલ 13 કેસ નોઁધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં એક પણ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા નથી.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

    રાજ્ય આજે 32 દર્દી સાજા થયા છે. આજે ગાંધીનગર શહેરમાં 18, અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 04, મહેસાણામાં 01, સાબરકાંઠામાં 01 નવો કેસ મળી અને કુલ 32 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

    રાજ્યમાં હવે 101 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 101 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13, 127 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10942 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે કુલ 62,733 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,67,81,890 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES