Home » photogallery » ahmedabad » corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 04 જ કેસ નોધાયા હતા (Gujarat Corona cases) પરંતુ આજે ફરીથી હળવો વધારો નોંધાયો છે. જાણો આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 17મી એપ્રિલની સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 15 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આ નવા કેસમાં રાજ્યના મહાનગરોમાં જ એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

    દરમિયાન આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 04, ગાંધીનગર શહેરમાં 02, ભાવનગર શહેરમાં 01 નવો કેસ નોંધાયો છે. આમ રાજ્યના 04 નવા કેસ સિવાય રાજ્યના એક પણ જિલ્લામાં કોરાનાનો નવો કેસ નોંધાયો નથી.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

    રાજ્ય આજે 21 દર્દી સાજા થયા છે. આ પૈકીના 10 ગાંધીનગર મહાનગરમાં 6 અમદાવાદ શહેરમાં, 3 વડોદરા શહેરમાં અને જામનગર શહેર તેમજ કચ્છ જિલ્લામાં એક એક દર્દી મળી અને 21 દર્દી સરકારી ચોપડે આજે સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

    રાજ્યમાં હવે 120 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. કુલ 1200 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,095 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10942 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે રાજ્યના ફક્ત 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં હળવો વધારો

    રાજ્યમાં આજે કુલ 6745 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,77,19, 157 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES