Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

Corona Update: રાજ્યમાં આજે સાંજે 16મી મેના રોજ (16-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન. જાણો અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

    Gujarat Corona Update: રાજ્યમાં 16મી મેની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 16-5-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત વધતો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં એક સમયે 100ની નીચે સરકી ગયેલા એક્ટિવ કેસ હવે ફરી 200ની પાર થઈ ગયા છે. રાજ્યમાં આજે 16મી મેની સાંજે કોરોના વાયરસના નવા 33 કેસ નોંધાયા છે. આજે 16મી મેની સાંજે જાહેર થયેલા કોરોના વાયરસના આંકડાઓ મુજબ રાજ્યના 31 જિલ્લાઓ અને 05 મહાનગરમાં કોરોના વાયરસના નવા શૂન્ય કેસ નોંઘાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે 16મી મેની સાંજે કુલ 25 દર્દીઓ સાજા થયા છે. આ દર્દીઓમાં અમદાવાદ શહેરમાં 08, ગાંધીનગર શહેરમાં 01, વડોદરા શહેરમાં 03 મળીને કુલ 25 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 222 છે, રાજ્યમાં કુલ 02 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 220 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,13,588 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,944 છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે કુલ 24,086 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 10,84,05,323 ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યના 31 જિલ્લા અને 05 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 25 દર્દી સાજા થયા

    આજે રાજ્યમાં કુલ 35,616 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,62,61, 7463 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES