Home » photogallery » ahmedabad » Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

Gujarat Covid19 Updates : રાજયમાં આજે ક્યા જિલ્લામાં કેટલા લોકોને રસી મળી, કેટલા નવા કેસ જાણો આજનું કોરોના બૂલેટિન

  • 15

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

    રાજયમાં 26મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 4 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 5 કેસ, અમદાવાદ શહેરમાં 7, વલસાડમાં વડોદરા શહેરમાં 4, અમરેલીમાં 1, ભાવનગર શહેરમાં 1, ખેામાં 1, સુરત જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. બાકીના તમામ શહેર અને જિલ્લામાં આજે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં 26મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 151 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 148 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,618 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. ગુજરાતમાં કોરોના કેસમા સ્ટેબલ એક્ટિવ કેસની સંખ્યાા 133

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

    રાજ્યમાં આજે 26મી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 6,24,249 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 1,44,317 લોકોનું રસીકરણ થયું છે. કોરોના વેક્સિનેશન - પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Updates: રાજ્યમાં આજે 29 જિલ્લા-4 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 1.44 લાખનું થયું રસીકરણ

    આ પૈકી અમદાવાદ શહેરમાં 59881 વ્યક્તિને રસી આપવામાં આવી છે જ્યારે બનાસકાંઠામાં 5499, જામનગરમાં 4505, પંચમહામલ 4835, દાહોદમાં 3565, ભાવનગર જિલ્લામાં 3323, વલસાડમાં 2615 લોકોને રસી આપવામાં આવી છે. પ્રતીકાત્મક તસવીર

    MORE
    GALLERIES