Home » photogallery » ahmedabad » રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી

રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી

રાજ્યમાં આજે નોંધાયેલા નવા કેસ, ડિસ્ચાર્જ દર્દીઓ, રસીકરણ અને મૃત્યુની વિગતો. રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી

  • 15

    રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી

    અમદાવાદ : અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) કડક પ્રતિબંધોના કારણે રાજ્યમાં કોરોનાના કેસોમાં (coronavirus case) ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,333 કોરોના પોઝિટિવ કેસો (covid-19 positive case) નોંધાયા છે. ત્યારે કોરોના કારણે 18 દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત (Gujarat corona update) રાજ્યમાં સાજા થવાનો રિકવરી રેટ 95.55 ટકા થયો છે. આજે કુલ 4,098 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે.

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી


    રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1,74,64, 314 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી લઈ 45 વર્ષ સુધીના વ્યક્તિઓને 18,06,912 લોકોને રસી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં ઝડપભેરરસીકરણ થઈ રહ્યું છે જેમાં આજે સાંજે 05 વાગ્યા સુધીમાં 1,72,901 દર્દીઓને રસી આપવામાં આવી છે. પ્રતીકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી

    રાજ્યમાં નવા કેસમાં આજે અમદાવાદ શહેરમાં 224 નવા કેસ નોંધાયા છે જ્યારે 840 દર્દી તેની સામે ડિસ્ચાર્જ થયા છે. એમ સુરત શહેરમાં 102 નવા કેસ છે જ્યારે રાજકોટમાં 83, વડોદરામાં 144 આ તમામ શહેરોના કારણે રાજ્યમાં કેસની સંખ્યા ખૂબ વધી હતી જે હવે ઘટી રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી

    રાજ્યમાં આજની સ્થિતિએ કુલ 26,232 દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છ જ્યારે 25870 દર્દીઓ સ્ટેબલ છે. હાલમાં 452 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 77598 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. જ્યારે 9873 દર્દીઓનાં મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાં Coronaના 1333 કેસ, જાણો દરેક જિલ્લામાં કેટલા દર્દી થયા સાજા, કેટલા લોકને આજે મળી રસી

    દરમિયાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
    . મુખ્યમંત્રીએ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે.

    MORE
    GALLERIES