અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 65 કેસ નોંધાયા છે. જેની સામે 289 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 0 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10072 યથાવત છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.54 ટકા છે. પ્રતિકાત્મક તસવીર તસવીર: Shutterstock