Home » photogallery » ahmedabad » corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ

corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ

Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 09 કેસ નોંધાયા છે. જાણો ક્યા ક્યા જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે.

विज्ञापन

  • 15

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ


    Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 09 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 3 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 30 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં 26 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ (Corona vaccination) પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 04, આણંદમાં 01, દાહોદમાં 01, ખેડામાં 01, અને સુરત શહેર અને વડોદરા શહેરમાં 01-01 કેસ નોંધાયો છે. આમ બાકીના તમામ શહેર અને જિલ્લાઓમાં કોરોનાનો 27મી માર્ચના રોજ સફાયો થઈ ગયો છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ

    આજે અમદાવાદ શહેરમાં 08, વડોદરા શહેરમાં 10, સુરત શહેરમાં 01, રાજકોટ શહેરમાં 06, અને તાપીના 01 દર્દી મળીને કુલ 26 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ નહીવત છે. આમ રાજ્યમાં ધીરે ધીરે તમામ જિલ્લાઓ કોરોના મુક્ત થવા તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ બાળકોનું રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ


    રાજ્યમાં કોરોનાના ફક્ત 259 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસ પૈકીના માત્ર 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 256 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે કુલ 12,12,670 દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યનો મૃત્યઆંક 10942 પર યથાવત છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે રાજ્યના 30 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાનો સફાયો, ફક્ત 09 નવા કેસ

    આજે રાજ્યમાં કુલ 17,130 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,58,47,409 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES