Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસે (Corona Cases In Gujarat) ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં મોટો વિસ્ફોટ થયો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 475 નવા કેસ નોંધાયા છે.

विज्ञापन

  • 15

    Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    Gujarat Corona Update: અમદાવાદમાં એક બાજુ રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યાં જ શહેરમાં 1 જુલાઇના રોજ મોટી સંખ્યામાં માનવ મહેરામણ રથયાત્રામાં જોડાશે ત્યારે રાજ્યમાં કોરોના કેસમાં વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલની સરખામણીએ વધી ગયા છે. ગુજરાતમાં 28 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 28-06-2022) સ્થિતિ ચિંતાજનક બની ગઇ છે. આજે રાજ્યામાં 400થી પણ વધુ કોરોના કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2800ની આસપાસ પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 28 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 475 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 158 કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 216 કેસ નોંધાયા છે ત્યાં જ આજે 107 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં આજે 28 જૂનની સંધ્યાએ કોરોનાના 475 નવા કેસ નોંધાયા છે. ત્યાં જ 248 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 76, વડોદરા કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 17, મહેસાણા 14, નવસારી 12, વડોદરા 12, અમરેલી 10, ગાાંધીનગર કોર્પોરેશન 9, કચ્છ 8, ભરૂચ 7, ગાાંધીનગર 7, વલસાડ 7, અમદાવાદ 5, જામનગર 5, રાજકોટ કોર્પોરેશન 5, બનાસકાાંઠા 4, દેવભૂમિ દ્વારકા 4, ખેડા 4, આણાંદ 3, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 3, રાજકોટ 3, સુરત 3, ગીર સોમનાથ 2, મહીસાગર 2, સાબરકાાંઠા 2, પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 01-01 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 52,721 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11,13,02,759 ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Update: રથયાત્રાના બે દિવસ પહેલા જ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 2793 ની આસપાસ પહોંચી ગયો છે, રાજ્યમાં આજની તારીખમાં 00 દર્દી વેંટીલેટર પર છે, ત્યાં જ 2793 એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ 2793 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,17,215 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,946 છે.

    MORE
    GALLERIES