Home » photogallery » ahmedabad » અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

Diwali 2021: દિવાળી આવતા જ ભાવ વઘારા છતાં  મીઠાઇ બજારનો બિઝનેસ ડબલ થઈ ગયો છે. બે વર્ષનાં નુકસાન બાદ આ વર્ષે ડબલ ધરાકી છે. 

  • 16

    અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

    અમદાવાદમાં તમામ મીઠાઈ વિક્રેતાની મીઠાઈ કડવી બની ગઇ છે. તમને થશે કે આવું તો કેવી રીતે બની શકે પરંતુ આ હકીકત છે ગ્રાહકો જ્યારે દુકાનમાં આવે છે અને મીઠાઈ ચાખે છે તો તે મીઠી હોય છે પણ તેનો ભાવ જાણ્યા બાદ  તે મીઠાઈ કડવી થઇ જાય છે. 

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

    અમદાવાદમાં મીઠાઈનાં વેચાણમાં વધારો જોવા મળ્યો છે પરંતુ તેની સામે મીઠાઈનાં ભાવ સામન્ય નાગરિકને પોસાઈ એવા નથી. વિક્રેતાઓ ખુદ સ્વીકારે છે કે મીઠાઈમાં નવી નવી વેરાયટી આવી છે પરંતુ ભાવમાં 25 % વધારો છે. આ અંગે કંદોઈ શોપ મેનેજર ચિરાગ પટેલનાં કહેવા પ્રમાણે રો-મટિરિયલ અને લેબર કોસ્ટમાં વધારો થતા મીઠાઇના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો હોવા છતાં મીઠાઇની ડિમાન્ડમાં 30થી 35 ટકાનો બિઝનેસ થયો છે.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

    જેમાં આ વર્ષે ઇમ્યુનિટીને જાળવી રાખતી ડ્રાયફ્રૂટ્સની મીઠાઇ અને સુગર ફ્રી મીઠાઇ સૌથી વધારે ટ્રેન્ડમાં છે.ગ્રાહકો હવે કોર્પોરેટ ગીફ્ટમાં આવી મીઠાઈ પ્રિફર કરે છે આ અંગે મીનાબેનનાં કહેવા પ્રમાણે તેઓ બિઝનેસ ગિફ્ટ આપવા માટે આજે ખરીદી કરવા આવ્યા છે અને તેમને ખાસ ડ્રાય ફૂટ અને ડાયટ વાળી મિઠાઇ આપશે.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

    તો સાથે જ પરંપરાગત મોહનથાળ-કાજુકતરીની ડિમાન્ડ આ વર્ષે પણ વધારે છે. દિવાળીમાં આજે પણ લોકો ક્વોલિટી જોઈને મીઠાઈ ખરીદે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ત્યાં મોહનથાળ અને કાજુકતરીની ડિમાન્ડ સૌથી વધારે છે જેના ભાવમાં અંદાજે 15 ટકાનો વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 56

    અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

    લોકો ફરી પાછા ટ્રેડિશનલ મીઠાઈ તરફ વળ્યા છે.અમદાવાદમાં કોરોના મહામારીનાં સમયમાં લોકો મીઠાઈ ખાવાનું અવોઇડ કરતા હતા પણ હવે દિવાળી આવતા જ એ લોકો ફરી પાછા ટ્રેડિશનલ સ્વીટ તરફ વળ્યા છે.

    MORE
    GALLERIES

  • 66

    અમદાવાદ: દિવાળીમાં તમામ કંદોઈની મીઠાઈઓ થઈ અમદાવાદીઓ માટે કડવી, આ છે કારણ

    દિવાળી આવતા જ ભાવ વઘારા છતાં  મીઠાઇ બજારનો બિઝનેસ ડબલ થઈ ગયો છે. બે વર્ષનાં નુકસાન બાદ આ વર્ષે ડબલ ધરાકી છે.

    MORE
    GALLERIES