Home » photogallery » ahmedabad » અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

Ahmedabad Accident: આ યુવક અંગે મળતી માહિતી પ્રમાણે, તે ઇનાજીની ચાલી, કલાપી નગરનો રહેવાસી છે. પરિવારમાં યુવાન દીકરાનું મોત થવાને કારણે શોકનો માહોલ છવાયો છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 16

    અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

    અમદાવાદ: શહેરમાં ફરીવાર ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં જુવાનજોઘ યુવાનનું મોત નીપજ્યું છે. શહેરનાં ઠક્કરનગર બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ગુરૂવારે મોડી રાતે અજાણ્યા વાહનની અડફેટે 28 વર્ષનાં દિપુ કઠેરિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ છે. અચાનક થયેલા અકસ્માતને કારણે પરિવારમાં માતમ છવાયો છે. આ અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 26

    અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદનાં ઠક્કરનગર બ્રિજ પર અકસ્માતની ગોઝારી ઘટના બની છે. જેમાં 28 વર્ષનાં દિપુ કઠેરિયા નામના યુવકનું મોત નીપજ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

    આ યુવક અંગે મળતી માહિતી પ્રમાણે, તે ઇનાજીની ચાલી, કલાપી નગરનો રહેવાસી છે. પરિવારમાં યુવાન દીકરાનું મોત થવાને કારણે શોકનો માહોલ છવાયો છે. આ યુવક અંગે મળતી માહિતી પ્રમાણે, તે ઇનાજીની ચાલી, કલાપી નગરનો રહેવાસી છે. પરિવારમાં યુવાન દીકરાનું મોત થવાને કારણે શોકનો માહોલ છવાયો છે.

    MORE
    GALLERIES

  • 46

    અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

    મોડી રાતે થયેલા અકસ્માતને કારણે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. જોકે, સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક પોલીસનાં આવ્યા બાદ યુવકનાં મૃતદેહને 108 એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 56

    અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

    મૃતદેહની સ્થિતિ જોઇને અનુમાન લગાવી શકાય છે કે, અકસ્માત ઘણાં જ ભયાનક રીતે થયો હતો. હાલ પોલીસ ફરાર અજાણ્યા વાહન ચાલકને શોધી રહી છે.

    MORE
    GALLERIES

  • 66

    અમદાવાદ: જુવાનજોધ યુવાનનું અજાણ્યા વાહન ચાલકની અડફેટે મોત, પરિવારમાં માતમ

    આપને જણાવીએ કે, અમરેલીનાં બાઢડા અને જાબાળ વચ્ચે બાઈક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાાયો છે. અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માતની જાણ થતા ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ ટીમ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી. ડેડ બોડીને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પી.એમ માટે ખસેડવામાં આવી છે. બાઈક સવાર સાવરકુંડલાથી આંબરડી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. મૃતકનું રમેશ દાનાભાઈ બગડા છે અને તેમની ઉંમર 48 વર્ષની છે.

    MORE
    GALLERIES