રાજ્યમાં 8મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1295 નવા કેસ પોઝિટિવ (8 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1445 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 13 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,06,966 એ પહોંચી ગયો છે.
જ્યારે બનાસકાંઠા અને ભરૂચમાં 22-22, દાહોદમાં 20, ગાંધીનગરમાં 35. દેવભૂમિ દ્વારકામાં 19, જૂનાગઢમાં 36, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 15-15, ગીરસોમનાથમાં 15, નવસારી અને તાપીમાં 12-12, નર્મદા અને સાબરકાંઠામાં 10-10, ઉપરાંક ખેડામાં 8, બોટાદ-છોટાઉદેપુરમાં 7-7, વલસાડમાં 6, ડાંગમાં 4, પોરબંદરમાં 3 મળીને કુલ 1295 નવા કેસ નોંધાયા છે.