રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1364 નવા કેસ પોઝિટિવ (16 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1447 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.