Home /Photo Story /business / ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખુશખબર! હવે આ લોકોને મુસાફરીમાં મળી શકે છે વિશેષ છૂટછાટ

ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ખુશખબર! હવે આ લોકોને મુસાફરીમાં મળી શકે છે વિશેષ છૂટછાટ

રેલવે તરફથી ફક્ત અમુક ચોક્કસ કેટેગરી માટે ટિકિટ ભાડામાં વિશેષ છૂટછાટ આપવામાં આવી રહી છે.

રેલવે મુસાફરી કરનારાઓ માટે વિશેષ માહિતી મળી રહી છે. રેલવે ચોક્કસ કેટેગરીના લોકોને ટિકિટ બુકીંગ સમયે છુટછાટ આપી રહી છે. તો ચાલો જાણીએ કે કોને-કોને તેનો લાભ મળવા પાત્ર છે.