અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત સેમિનારમાં આરએસએસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ એટલે કે ભારતીય માનસનું બિન વસાહતીકરણના વિષય પર યોજાયેલ બે દિવસના સેમિનારમાં 600 થી 650 લોકો દેશભરમાંથી આવ્યા છે.
અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત સેમિનારમાં આરએસએસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ એટલે કે ભારતીય માનસનું બિન વસાહતીકરણના વિષય પર યોજાયેલ બે દિવસના સેમિનારમાં 600 થી 650 લોકો દેશભરમાંથી આવ્યા છે.
અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત સેમિનારમાં આરએસએસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ એટલે કે ભારતીય માનસનું બિન વસાહતીકરણના વિષય પર યોજાયેલ બે દિવસના સેમિનારમાં 600 થી 650 લોકો દેશભરમાંથી આવ્યા છે.
12 થી 13 વક્તાઓ દ્વારા બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર વક્તવ્ય અપાશે. અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં મોહન ભાગવત આવતી કાલે સમાપન વક્તવ્ય આપશે.ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ વિષય પર આગામી ઓગસ્ટ મહિનામાં માં પણ હૈદરાબાદમાં સેમિનાર યોજશે