
હિંમતનગરઃ આજે સમયની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે રોજગારીની. સરકાર ગમે તેટલા દાવા કરે છતાં હજુ સમાજના દરેક વર્ગ સુધી રોજગારીની તકો પહોચી નથી ત્યારે આ બધાંથી દુર સાબરકાંઠા જીલ્લાનું એક ગામ એવું પણ છે કે આ ગામમાં કોઈ પણ બે-રોજગાર નથી.અને એના કારણે ગુજરાત સરકારે પણ આ ગામને ગુજરતનું સૌ પ્રથમ સ્કીલ વિલેજ જાહેર કર્યું છે.