Home /News /sabarkantha /ઈડર‌ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયોઃઘરના કકળાટથી કંટાળી પતિએ જ પત્નીની કરી હત્યા

ઈડર‌ લૂંટ વીથ મર્ડરનો ભેદ ઉકેલાયોઃઘરના કકળાટથી કંટાળી પતિએ જ પત્નીની કરી હત્યા

હિંમતનગરઃસાબરકાંઠા જીલ્લાના ઇડરમાં મંગળવારે વહેલી સવારે કારમાં જઈ રહેલા દંપતીમાંથી પત્નીનો મૃતદેહ અને પતિ બે-ભાન હાલતમાં મળ્યો હતો. પોલીસે પતીની કડક પુછપરછ હાથ ધરતા ઘરના કકળાટથી કંટાળી પોતાની પત્નીની હત્યા કર્યાનું કબુલ્યુ હતું.ચંદ્રીકાબહેનની હત્યા કરનાર તેનો પતિ કાંતીભાઇ જ નીકળ્યો છે.કાતર અને હથોડીના ઘા મારી હત્યા કરી હતી. પોતે જ હત્યા કરી ઘટનાને લૂંટ વીથ મર્ડરમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.

હિંમતનગરઃસાબરકાંઠા જીલ્લાના ઇડરમાં મંગળવારે વહેલી સવારે કારમાં જઈ રહેલા દંપતીમાંથી પત્નીનો મૃતદેહ અને પતિ બે-ભાન હાલતમાં મળ્યો હતો. પોલીસે પતીની કડક પુછપરછ હાથ ધરતા ઘરના કકળાટથી કંટાળી પોતાની પત્નીની હત્યા કર્યાનું કબુલ્યુ હતું.ચંદ્રીકાબહેનની હત્યા કરનાર તેનો પતિ કાંતીભાઇ જ નીકળ્યો છે.કાતર અને હથોડીના ઘા મારી હત્યા કરી હતી. પોતે જ હત્યા કરી ઘટનાને લૂંટ વીથ મર્ડરમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃસાબરકાંઠા જીલ્લાના ઇડરમાં મંગળવારે વહેલી સવારે કારમાં જઈ રહેલા દંપતીમાંથી પત્નીનો મૃતદેહ અને પતિ બે-ભાન હાલતમાં મળ્યો હતો. પોલીસે પતીની કડક પુછપરછ હાથ ધરતા ઘરના કકળાટથી કંટાળી પોતાની પત્નીની હત્યા કર્યાનું કબુલ્યુ હતું.ચંદ્રીકાબહેનની હત્યા કરનાર તેનો પતિ કાંતીભાઇ જ નીકળ્યો છે.કાતર અને હથોડીના ઘા મારી હત્યા કરી હતી. પોતે જ હત્યા કરી ઘટનાને લૂંટ વીથ મર્ડરમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો.


    ઇડર તાલુકાના કાનપુર ગામના વૈધરાજના વ્યવસાય સાથે સંકળાયેલા કાન્તીભાઈ પ્રજાપતિએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પોતાની પત્ની ચંદ્રીકાબેન સાથે ઇડર તાલુકાના છાપી ગામથી પરત આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા લોકો તેમની કાર રોકીને કારમાં બેસી ગયા હતા.અને બાદમાં કાન્તીભાઈ બેભાન કરીને તેમની પત્નીની હત્યા કરી ગળામાંથી સોનાનો દોરો તોડી તો તેમના ગળામાંથી પણ દોરો અને બે મોબાઈલ લુંટ કરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે કાન્તીભાઈને ભાન આવતા તેઓએ જોયુ તો તેમની બાજુમાં જ તેમની પત્નીની હત્યા કરેલ હાલતમાં લાશ પડી હતી. તો સોનાના દોરા અને બે મોબાઈલ પણ ગુમ હતા.

    જો કે હવે ઇડર પોલીસને લુંટ અને હત્યાનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં પોલીસે ઘાયલ પતિને પણ પોલીસ સટેશન બોલાવી પુછપરછ હાથ ધરી હતી. જેમાં શંકાસ્પદ બાબતો જણાતા ઉલટ તપાસ કરતા પતીએ હત્યાની કબુલાત કરી હતી.


    શંકાસ્પદ બાબતો ?

     ખેરાલુ હાઈવે પર આ ઘટના બન્યા બાદ કાનપુર તેમની ગાડી આવી કઈ રીતે...? ગાડીમાં પાછળની સીટ પર કોઈ જ જાતના લોહીના ડાંગ નથી. વળી, કોઈ પોતાની પ્રાઈવેટ ગાડીમાં આજાણ્યા લોકોએ લીફ્ટ આપે એ પણ પોલીસને હાલ તો ગળે ઉતરતું નથી.કારણ કે જે જગ્યાએથી ગાડીમાં લીફ્ટ લઈને અજાણ્યા સખ્શો બેઠા હતા તેની વિરુધ્ધ દિશામાંથી કાર અને કારમાંથી પત્નીની લાશ મળી આવી હતી.
    First published:

    Tags: ક્રાઇમ, ગુનો, ઘરકંકાસ, પત્ની હત્યા

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો