Home /News /sabarkantha /પાણીનો વ્યય અટકાવવા સાબરકાંઠાના આ ગામે વસાવ્યું એટીએમ!,પૈસા નહી પણ નીકળે છે પાણી

પાણીનો વ્યય અટકાવવા સાબરકાંઠાના આ ગામે વસાવ્યું એટીએમ!,પૈસા નહી પણ નીકળે છે પાણી

હિંમતનગરઃ એટીએમ આમ તો પૈસા ઉપાડવા માટે વપરાતુ હોય છે ત્યારે આ એટીએમ એવુ છે કે જેમાંથી પાણી નીકળે છે. આમ તો એક તરફ હાલ પાણી પાણીના પોકારો છે તો બીજી તરફ પાણી ને બચાવવા ની શિખ પણ હાલ તો પાણીના પોકારની સ્થીતી વડે મળી રહી છે, આ દરમ્યાન સાબરકાંઠાના અંતરીયાળ એવા લક્ષ્મીપુરા ગામે હવે પાણી ને વડફાતુ બચાવવા માટે પીવાના પાણી માટે વોટર એટીએમ અપનાવ્યુ છે અને આમ લોકો હવે પાણીને તોલીને જાણે વાપરવા લાગ્યા છે.

હિંમતનગરઃ એટીએમ આમ તો પૈસા ઉપાડવા માટે વપરાતુ હોય છે ત્યારે આ એટીએમ એવુ છે કે જેમાંથી પાણી નીકળે છે. આમ તો એક તરફ હાલ પાણી પાણીના પોકારો છે તો બીજી તરફ પાણી ને બચાવવા ની શિખ પણ હાલ તો પાણીના પોકારની સ્થીતી વડે મળી રહી છે, આ દરમ્યાન સાબરકાંઠાના અંતરીયાળ એવા લક્ષ્મીપુરા ગામે હવે પાણી ને વડફાતુ બચાવવા માટે પીવાના પાણી માટે વોટર એટીએમ અપનાવ્યુ છે અને આમ લોકો હવે પાણીને તોલીને જાણે વાપરવા લાગ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ એટીએમ આમ તો પૈસા ઉપાડવા માટે વપરાતુ હોય છે ત્યારે આ એટીએમ એવુ છે કે જેમાંથી પાણી નીકળે છે. આમ તો એક તરફ હાલ પાણી પાણીના પોકારો છે તો બીજી તરફ પાણી ને બચાવવા ની શિખ પણ હાલ તો પાણીના પોકારની સ્થીતી વડે મળી રહી છે, આ દરમ્યાન સાબરકાંઠાના અંતરીયાળ એવા લક્ષ્મીપુરા ગામે હવે પાણી ને વડફાતુ બચાવવા માટે પીવાના પાણી માટે વોટર એટીએમ અપનાવ્યુ છે અને આમ લોકો હવે પાણીને તોલીને જાણે વાપરવા લાગ્યા છે.

    દેશમાં હાલ પીવાના પાણીની અછત પેદા થઇ છે. ગુજરાતમાં પણ પાણીની તંગીને લઇને અનેક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે ત્યારે હાલની સ્થીતીને લઇને હવે પીવાના પાણીને બચાવવા માટેની જાણે કે આ સ્થીને લઇને શિખ મળી રહી છે..સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના અંતરીયાળ એવા લક્ષ્મીપુરા ગામે તો હવે પીવાના પાણીના મર્યાદીત ઉપયોગ માટે હવે વોટર એટીએમ અપનાવ્યુ છે.

    લોકો આમ તો છુટ થી મળતા પાણીનો દુર ઉપયોગ કરતા હોય છે. પણ હવે સાબરકાંઠા ના ખેડબ્રહ્માના આ ગામમાં પીવાના પાણી માટે એટીએમ છે અહી ગ્રામજનો એટીએમ કાર્ડ લઇને આવે છે કે જે ગ્રામ પંચાયતે વોટર એટીએમ કાર્ડ આપ્યા છે તે કાર્ડ વડે ગ્રામજનો પોતાના જરૂરિયાત પ્રમાણે પાણી મેળવતા હોય છે અને તેના બદલામાં કાર્ડમાં જમાં રકમ કાપી લેવામાં આવે છે.

    ગ્રામજનો પણ આ પીવાના પાણી પૈસા કાપી લેવાતા હોઇ પાણીની કિંમત થતી હોય લોકો પણ પાણીને હવે કરસકર યુક્ત ઉપયોગ કરતા હોય છે અને જેને લઇને પાણી રોડ પર હવે વેડફાતુ નથી અને ગંદકી થી પણ હવે છુટકારો મળ્યો છે.200 રૂપિયામાં ચાળીસ બોટલ પાણી મેળવી શકાય છે, ચોવીસ કલાક પાણી મળતુ હોય ઇચ્છા હોય ત્યારે પાણી મેળવી શકાય છે.
    First published:

    Tags: અજબ-ગજબ, પાણી`, હિંમતનગર