Home /News /rajkot /Train Time Update: યાત્રીગણ કૃપિયા ધ્યાન આપે,...12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેન રદ અને કેટલીક ટ્રેન મોડી આવશે!
Train Time Update: યાત્રીગણ કૃપિયા ધ્યાન આપે,...12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેન રદ અને કેટલીક ટ્રેન મોડી આવશે!
ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લઈને 12 ફેબ્રુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર
રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોકલેવામાં આવશે.જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોકલેવામાં આવશે.જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયરડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેકના કામને લઈને કેટલીક ટ્રેનો મોડી ચાલશે તો કેટલીક ટ્રેનો દ્દ કરવામાંઆવી છે.. ત્યારે આવો જાણીએ કઈ કઈ ટ્રેન રદ કરવામાં આવી છે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરી છે કે ટ્રેનોના સમયમાં કરવામાં આવેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂકરવા વિનંતી કરી છે.. અને ટ્રેનના સંચાલન સંબંધિત અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવાવિનંતી કરી છે.. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 04.02.202312.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 07.02.2023થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 07.02.2023થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 06.02.2023થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 07.02.2023થી 12.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેન 11.02.2023ના રોજ રદ.
• ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 12.02.2023ના રોજ રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 02.02.2023થી 10.02.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધીચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 03.02.2023થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધીચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગરસુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને 03.02.2023થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલસુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023થી 11.02.2023 સુધી અમદાવાદથીસુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથીઅમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને 06.02.2023થી 10.02.2023 સુધી બાંદ્રાથી વાંકાનેર સુધીચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને 07.02.2023થી 10.02.2023 સુધી વાંકાનેરથી બાંદ્રા સુધીચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 06.02.2023થી 10.02.2023 સુધી અમદાવાદથીસુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 07.02.2023થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રાસુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસને 06.02.2023ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેનવાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.