
કચ્છમાં પાક.બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ ફરી ચોકી ઉઠી છે. અને તાડબડોબ તપાસ શરૂ કરી દીધી છે. નોધનીય છે કે, પાકિસ્તાની આતંકીઓએ દરિયાઇ સીમાનો ઉપયોગ કરી મુંબઇ પર હુમલો કર્યો હતો અને અનેક નિર્દોષોને ઠાર કર્યા હતા. ત્યારે ફરી પાકિસ્તાન દ્વારા ભારતને ટારગેટ કરવા આ બોટમાં આતંકીઓ મોકલ્યા તો નહી હોયને તેવા અનેક સવાલો ઉભા થયા છે. જો કે હજુ સુધી આ બોટ પાકિસ્તાનની છે કે નહી તે સ્પષ્ટ થયું નથી. સત્તાવાર સમર્થન મળ્યું નથી.