Home /News /north-gujarat /ઉત્તર ગુજરાતમાં ધુળીયા વાતાવરણથી વાહન ચાલકો પરેશાન બન્યા

ઉત્તર ગુજરાતમાં ધુળીયા વાતાવરણથી વાહન ચાલકો પરેશાન બન્યા

હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લામાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હિંમતનગર શહરે શહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે ધુળીયુ વાતાવરણ જોવા મળ્યુ છે. ધુળીયા વાતાવરણને લઈને નેશનલ હાઈવે નંબર 8 પર વાહન ચાલકોએ પણ સ્પીડમાં ઘટાડો કર્યો છે કારણ કે હાઈવે પર દુર થી આવતા વાહનો જોઈ શકાતા નથી તો આજે લોકોના ઘરોમાં પણ ધુળ જામી ગઈ છે જેને લઈને લોકો અને વાહન ચાલકો પણ ત્રાસી ગયા છે.અને વાહન ચાલકોએ રક્ષણ માટે માથે હેલ્મેટ, રૂમાલ અને ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે.

હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લામાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હિંમતનગર શહરે શહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે ધુળીયુ વાતાવરણ જોવા મળ્યુ છે. ધુળીયા વાતાવરણને લઈને નેશનલ હાઈવે નંબર 8 પર વાહન ચાલકોએ પણ સ્પીડમાં ઘટાડો કર્યો છે કારણ કે હાઈવે પર દુર થી આવતા વાહનો જોઈ શકાતા નથી તો આજે લોકોના ઘરોમાં પણ ધુળ જામી ગઈ છે જેને લઈને લોકો અને વાહન ચાલકો પણ ત્રાસી ગયા છે.અને વાહન ચાલકોએ રક્ષણ માટે માથે હેલ્મેટ, રૂમાલ અને ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લામાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હિંમતનગર શહરે શહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે ધુળીયુ વાતાવરણ જોવા મળ્યુ છે. ધુળીયા વાતાવરણને લઈને નેશનલ હાઈવે નંબર 8 પર વાહન ચાલકોએ પણ સ્પીડમાં ઘટાડો કર્યો છે કારણ કે હાઈવે પર દુર થી આવતા વાહનો જોઈ શકાતા નથી તો આજે લોકોના ઘરોમાં પણ ધુળ જામી ગઈ છે જેને લઈને લોકો અને વાહન ચાલકો પણ ત્રાસી ગયા છે.અને વાહન ચાલકોએ રક્ષણ માટે માથે હેલ્મેટ, રૂમાલ અને ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે.

    સમગ્ર ઉત્તર ગુજરાત સહીત વાતાવરણમાં પલટો આવ્યો હતો.વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગયું હતું.જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા જિલ્લાવાસીઓને પણ ગરમીથી આંશિક રાહત મળશે તેવું લાગી રહ્યું છે.
    First published:

    Tags: વાતાવરણ, વાહન ચાલકો, હાઇવે

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો