Home /News /north-gujarat /હિંમતનગરઃમીલના ટાંકામાં સફાઇ કરવા ઉતરેલા બે શ્રમિકના ગુંગળાઇ જતાં મોત

હિંમતનગરઃમીલના ટાંકામાં સફાઇ કરવા ઉતરેલા બે શ્રમિકના ગુંગળાઇ જતાં મોત

હિંમતનગરઃ હિંમતનગરના ધાણધા વિસ્તારમાં જયભારત મીલના નવજીવન દાળ એકમમાં ભુગર્ભ ટાંકીમાં સફાઇ કરવા માટે ઉતરેલા બે શ્રમીકોના ગુંગળાઇ જવાથી મોત નિપજ્યા હતાં. તો તેમને બચાવવા માટે ત્રણ અન્ય મજુરો પણ ટાંકીમાં ઉતરતા તે પણ ગુંગળાઇ જવાથી બેભાન થઇ જતા સારવાર માટે ખસેડાયા હતાં. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા પાસે આવેલ જયભારત પલ્સ મીલના માલીકોની બેદરકારીને કારણે બે શ્રમીકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

હિંમતનગરઃ હિંમતનગરના ધાણધા વિસ્તારમાં જયભારત મીલના નવજીવન દાળ એકમમાં ભુગર્ભ ટાંકીમાં સફાઇ કરવા માટે ઉતરેલા બે શ્રમીકોના ગુંગળાઇ જવાથી મોત નિપજ્યા હતાં. તો તેમને બચાવવા માટે ત્રણ અન્ય મજુરો પણ ટાંકીમાં ઉતરતા તે પણ ગુંગળાઇ જવાથી બેભાન થઇ જતા સારવાર માટે ખસેડાયા હતાં. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા પાસે આવેલ જયભારત પલ્સ મીલના માલીકોની બેદરકારીને કારણે બે શ્રમીકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ હિંમતનગરના ધાણધા વિસ્તારમાં જયભારત મીલના નવજીવન દાળ એકમમાં ભુગર્ભ ટાંકીમાં સફાઇ કરવા માટે ઉતરેલા બે શ્રમીકોના ગુંગળાઇ જવાથી મોત નિપજ્યા હતાં. તો તેમને બચાવવા માટે ત્રણ અન્ય મજુરો પણ ટાંકીમાં ઉતરતા તે પણ ગુંગળાઇ જવાથી બેભાન થઇ જતા સારવાર માટે ખસેડાયા હતાં. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા પાસે આવેલ જયભારત પલ્સ મીલના માલીકોની બેદરકારીને કારણે બે શ્રમીકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

    pals mil

    ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર ફાયર ફાઈટર ધટના સ્થડે પહોચી ગઈ હતી અને શ્રમીકોને બચાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જો કો આ ફેક્ટરીમાં શ્રમીકોની સલામતી માટેની કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાને લઈ આ બે શ્રમીકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
    First published:

    Tags: અકસ્માત, હોસ્પિટલ