Home /News /north-gujarat /ગુજરાતમાં પણ રાજનીતિ સાફ કરવાની જરુર છેઃઅરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં પણ રાજનીતિ સાફ કરવાની જરુર છેઃઅરવિંદ કેજરીવાલ

મહેસાણાઃ મહેસાણામાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે બપોરે મધ્યાહન ભોજનકર્મીઓ સાથે મુલાકાત કરી કહ્યું હતું કે,'અમે તમારો સાથ આપીશું, તમે અમારો સાથ આપશો?,તમારી માંગણીઓ યોગ્ય છે, સરકારે તુરંત કાર્યવાહી કરવી જોઈએ.દિલ્હીમાં ન્યુનત્તમ મજૂરી 15,000 કરી છે, જે અગાઉ 9000 હતી. કેન્દ્ર સરકારે અમારાં પ્રસ્તાવને રદ્દ કર્યો હતો.ગરીબો માટે અમે લડીશુ, ન્યુનત્તમ મજૂરી નક્કી કરીશું.રાજનીતિ સાફ નહીં હોય ત્યાં સુધી કશું જ નહીં થાય.ગુજરાતમાં પણ રાજનીતિ સાફ કરવાની જરુર છે. વધુમાં અમરણાંત પર બેસેલી મહિલાઓને અનશન તોડવા કેજરીવાલને અપીલ કરી હતી. અનશન કરવાની જગ્યાએ 2017માં તેનો જવાબ આપો અને ન્યાય મેળવો.

મહેસાણાઃ મહેસાણામાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે બપોરે મધ્યાહન ભોજનકર્મીઓ સાથે મુલાકાત કરી કહ્યું હતું કે,'અમે તમારો સાથ આપીશું, તમે અમારો સાથ આપશો?,તમારી માંગણીઓ યોગ્ય છે, સરકારે તુરંત કાર્યવાહી કરવી જોઈએ.દિલ્હીમાં ન્યુનત્તમ મજૂરી 15,000 કરી છે, જે અગાઉ 9000 હતી. કેન્દ્ર સરકારે અમારાં પ્રસ્તાવને રદ્દ કર્યો હતો.ગરીબો માટે અમે લડીશુ, ન્યુનત્તમ મજૂરી નક્કી કરીશું.રાજનીતિ સાફ નહીં હોય ત્યાં સુધી કશું જ નહીં થાય.ગુજરાતમાં પણ રાજનીતિ સાફ કરવાની જરુર છે. વધુમાં અમરણાંત પર બેસેલી મહિલાઓને અનશન તોડવા કેજરીવાલને અપીલ કરી હતી. અનશન કરવાની જગ્યાએ 2017માં તેનો જવાબ આપો અને ન્યાય મેળવો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

    મહેસાણાઃ મહેસાણામાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આજે બપોરે મધ્યાહન ભોજનકર્મીઓ સાથે  મુલાકાત કરી કહ્યું હતું કે,'અમે તમારો સાથ આપીશું, તમે અમારો સાથ આપશો?,તમારી માંગણીઓ યોગ્ય છે, સરકારે તુરંત કાર્યવાહી કરવી જોઈએ.દિલ્હીમાં ન્યુનત્તમ મજૂરી 15,000 કરી છે, જે અગાઉ 9000 હતી.
    કેન્દ્ર સરકારે અમારાં પ્રસ્તાવને રદ્દ કર્યો હતો.ગરીબો માટે અમે લડીશુ, ન્યુનત્તમ મજૂરી નક્કી કરીશું.રાજનીતિ સાફ નહીં હોય ત્યાં સુધી કશું જ નહીં થાય.ગુજરાતમાં પણ રાજનીતિ સાફ કરવાની જરુર છે. વધુમાં અમરણાંત પર બેસેલી મહિલાઓને અનશન તોડવા કેજરીવાલને અપીલ કરી હતી. અનશન કરવાની જગ્યાએ 2017માં તેનો જવાબ આપો અને ન્યાય મેળવો.

    aap kamli sabha

    દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલ ગત રાત્રે ૧૦ કલાકે મહેસાણા પહોચ્યા હતા. અને આજે બપોરે બે વાગ્યા સુધી ૧૬ કલાક મહેસાણામાં સી.એમ. કેજરીવાલે વિતાવ્યા હતા. દરમ્યાન ગત રાત્રે સૌ પ્રથમ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પાલેમ નીશીત પટેલ અને મયુર પટેલના પરિવારજનોની કેજરીવાલે મુલાકાત લીધી હતી.

    આજે સવારે મહેસાણા મોઢેરા સર્કલ પર સરદારની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. તે સમયે પાટીદાર આગેવાન અંબાલાલ પટેલ ઉર્ફે ટીટી પટેલે વિરોધ કરવાનો પ્રયાસ કરેલો પરંતુ નિષ્ફળ નીવડ્યા હતા. તો આગળ જતા ઊંઝાના કામલી ગામે પહોચ્યા હતા. જ્યાં અનામત આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલ પાટીદાર યુવક અને બનાસકાંઠાના ગઢનાં મૃત્યુ પામેલ પાટીદાર યુવકના પરિવારની મુલાકાત કરી હતી.

    જ્યારે થરામાં આત્મહત્યા કરનાર પોલીસ કર્મી નાગજીભાઈ ઠાકોરના પરિવારે પણ કામલી ગામે પહોચી સી.એમ. કેજરીવાલને મળ્યા હતા. જ્યાં પોલીસ કર્મીના પરિવારજનોએ પ્રધાન શંકર ચૌધરી પર પણ આક્ષેપો કર્યા હતા. આ પરિવારો સાથે મુલાકાત બાદ કેજરીવાલ ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે પહોચ્યા હતા. જો કે, ત્યાં પાટીદાર યુવકોએ કાળા વાવટા ફરકાવી, બેનરો સાથે કેજરીવાલ હાય હાય ના નારાનો કેજરીવાલને સામનો કરવો પડ્યો હતો.

    ઉમિયા માતાજીના દર્શન બાદ કેજરીવાલ ઉંઝા નગરપાલિકા પહોચ્યા હતા. અને પાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી. તો મહેસાણા પહોચીને ધારણા પર બેસેલ મધ્યાહન ભોજન સંચાલકોની મુલાકાત કરીને તેઓ અમદાવાદ રવાના થયા હતા.


    First published:

    Tags: અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, દેશ વિદેશ, મહેસાણા, રાજકારણ