રાજકોટથી હવાઈ મુસાફરી કરનારા માટે સારા સમાચાર
રાજકોટ-મુંબઈ વચ્ચે સ્પાઈસ જેટ વધુ એક ફ્લાઈટ કરશે ઓપરેટ
27 માર્ચથી સ્પાઈસ જેટની રાજકોટ-મુંબઈ વચ્ચેની ફ્લાઈટ શરૂ થશે
સ્પાઈસ જેટની ફ્લાઈટ બપોરે 3.30 કલાકે મુંબઈથી અને સાંજે 5 વાગ્યે રાજકોટથી થશે ટેક ઓફ
રાજકોટથી મુંબઈ જનારા મુસાફરોને મળશે રાહત