Home /News /national-international /સુરેશ પ્રભુ આજે રજુ કરશે સંસદમાં રેલ બજેટ

સુરેશ પ્રભુ આજે રજુ કરશે સંસદમાં રેલ બજેટ

નવી દિલ્હીઃઆજે ભારતીય રેલવે માટે મોટો દિવસ છે. રેલમંત્રી સુરેશ પ્રભુ આજે મોદી સરકારનું બીજુ રેલ બજેટ સંસદમાં રજુ કરશે.બપોરે 12 વાગ્યે રજુ થનારા રેલ બજેટમાં આધારભુત ઢાંચા પર ધ્યાન આપવામાં આવનાર હોવાનું સુત્રોનું કહેવું છે.એટલું જ નહી રેલવેને આધુનિકીકરણ પર ધ્યાન અપાયું છે આ વખતના બજેટમાં તેની જલક જોવા મળી શકે છે.

નવી દિલ્હીઃઆજે ભારતીય રેલવે માટે મોટો દિવસ છે. રેલમંત્રી સુરેશ પ્રભુ આજે મોદી સરકારનું બીજુ રેલ બજેટ સંસદમાં રજુ કરશે.બપોરે 12 વાગ્યે રજુ થનારા રેલ બજેટમાં આધારભુત ઢાંચા પર ધ્યાન આપવામાં આવનાર હોવાનું સુત્રોનું કહેવું છે.એટલું જ નહી રેલવેને આધુનિકીકરણ પર ધ્યાન અપાયું છે આ વખતના બજેટમાં તેની જલક જોવા મળી શકે છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
    નવી દિલ્હીઃઆજે ભારતીય રેલવે માટે મોટો દિવસ છે. રેલમંત્રી સુરેશ પ્રભુ આજે મોદી સરકારનું બીજુ રેલ બજેટ સંસદમાં રજુ કરશે.બપોરે 12 વાગ્યે રજુ થનારા રેલ બજેટમાં આધારભુત ઢાંચા પર ધ્યાન આપવામાં આવનાર હોવાનું સુત્રોનું કહેવું છે.એટલું જ નહી રેલવેને આધુનિકીકરણ પર ધ્યાન અપાયું છે આ વખતના બજેટમાં તેની જલક જોવા મળી શકે છે.
    First published:

    Tags: કેન્દ્ર સરકાર, રેલવે, સુરેશ પ્રભુ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો