11:38 (IST)
કીર્તિ મંદિર ખાતેના વરસાદી પાણીના સંઘર્ષ ટાંકાને સૌએ જોવાની જરૂર છે - પીએમ મોદી
જળ સંરક્ષણ પર મોદીએ કર્યા ત્રણ અનુરોધ
જળશક્તિ મંત્રાલય ત્વરિત નિર્ણય લેવામાં મદદ કરશે - મોદી
જળ સંરક્ષણ પર જાગૃતતાથી ખુશ છું - મોદી
61 કરોડ લોકોએ લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું - મોદી
મન કી બાત દેશ અને સમાજ માટે દર્પણ - પીએમ મોદી
દેશવાસીઓની ભાવના ખૂબ ઊંચી છે - પીએમ મોદી
મને ભારતના લોકો પર હંમેશા વિશ્વાસ હતો - મોદી