મમતાને UPAની અધ્યક્ષા અથવા કન્વીનર બનાવવાનું આયોજન, પવારનું સ્વપ્ન રોળાશે?
બંગાળ દિલ્હી (2015 અને 2020 બંનેમાં) અને આંધ્ર પ્રદેશ (2019) પછી ત્રીજુ રાજ્ય બન્યું છે, જ્યાં કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં શૂન્યનો સ્કોર કર્યો છે
બંગાળ દિલ્હી (2015 અને 2020 બંનેમાં) અને આંધ્ર પ્રદેશ (2019) પછી ત્રીજુ રાજ્ય બન્યું છે, જ્યાં કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં શૂન્યનો સ્કોર કર્યો છે
બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પછી મમતા બેનરજીને યૂપીએ અધ્યક્ષ કે સંયોજકના રૂપમાં તાજ પહેરાવવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં સોનિયા ગાંધી યૂપીએના અધ્યક્ષ છે. રસપ્રદ રીતે આ કદમને બંને આધિકારિક કોંગ્રેસ પાર્ટી અને અંસતુષ્ટોના સમૂહ એટલે જી-23ના આશીર્વાદ છે, જેમણે ઓગસ્ટ 2020માં સોનિયા અને રાહુલ ગાંધીના નૈતૃત્વ શૈલી પર સવાલ ઉઠાવ્યો હતો.
આ દ્રશ્ય પાછળ ટેલિફોન પર વાતચીત થઇ રહી છે અને એક દૂત, જે ડિસેમ્બર 2020માં સોનિયા ગાંધીના નિવાસ સ્થાન પર જી-23 લાવ્યા હતા. તેમના વિશે કહેવામાં આવે છે કે તે મમતા બેનરજીને સમજાવવાની સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કથિત રુપથી સંજય ગાંધી યુગ દરમિયાન ભારતીય યુવા કોંગ્રેસમાં મમતાની રુપરેખા તૈયાર કરવા માટે પ્રખ્યાત વ્યક્તિએ ભૂમિકા નિભાવી હતી.
આ ગેમ પ્લાન બહુઆયામી છે. આ ગાંધીની સાથે કોંગ્રેસના રાજનીતિક નેતૃત્વની નિરંતરતાની પરિકલ્પના કરે છે. અધિક વિશિષ્ટ શબ્દોમાં રાહુલ ગાંધીના બદલે 10 જનપથમાં મમતા બેનરજીને યૂપીએનાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કર્યા.
બંગાળ દિલ્હી (2015 અને 2020 બંનેમાં) અને આંધ્ર પ્રદેશ (2019) પછી ત્રીજુ રાજ્ય બન્યું છે, જ્યાં કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં શૂન્યનો સ્કોર કર્યો છે.
અસંતુષ્ટોએ નેતૃત્વને પડકાર ફેકવાની નિરર્થકતા ફક્ત એટલા માટે સમજી છે કારણે ચૂંટણી રાજનીતિમાં આવો કોઇ પાઠ્યક્રમ ફાયદાકારક નથી. રાહુલ ગાંધી કે નહેરુ-ગાંધી પરિવારના એક સદસ્યને પાર્ટીને એકજુટ રાખવાના સંદર્ભમાં વિશુદ્ધ રુપથી મહેસુસ કર્યા નથી. જોકે સાર્વજનિક સ્વાસ્થ્ય, સુરક્ષા, વિદેશી જેવા રાષ્ટ્રીય મહત્વના કેસ પર યોગ્ય સવાલ ઉઠાવવાની રાહુલ-સોનિયાની ક્ષમતા છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના ગાંધી સાથે ઘનિષ્ઠ સંબંધોનો પણ જી-23 નેતાઓ પર પ્રભાવ પડ્યો છે. કુલ મળીને આકલન એ છે કે ભાજપા કોવિડ-19ની બીજી લહેર અને બંગાળના પરિણામ પછી નબળી જોવા મળી રહી છે. જેતી 2024માં પાર્ટીને ફગાવવા માટે એક પ્રયત્ન કરવો જોઈએ.
કોંગ્રેસના અંદરના સૂત્રોના મતે રાહુલને AICC પ્રમુખના રુપમાં સ્થાપિત કરવા માટે એક બીડ થશે. યૂપીએ માટે પ્લાન મમતા યોજના છે. સોનિયા ગાંધીની મંજૂરી મળે તો. જ્યાં રાહુલ ગાંઘી સંસદ અને સંગઠનાત્મક મામલા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે પ્રિયંકા ગાંધી પ્રચારકના રૂપમાં પાર્ટી દળો માટે એક વ્યક્તિના રૂપમાં કદમ રાખશે.
વિપક્ષી દળોની છત્રછાયાના વિચારને ફરીથી જીવંત કરવામાં આવી રહ્યો છે. જોકે શરદ પવાર, જેમણે પોતોને યૂપીએ અધ્યક્ષ કે સંયોજકના રૂપમાં સ્થાન મેળવવાની બીડ કરી હતી. આ તસવીરમાં તે ક્યાંય નથી.
(આ લેખકના અંગત વિચારો છે)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર