Home /News /national-international /"કોર્ટ-બંધારણમાં પુરો વિશ્વાસ,RSS કાર્યાલય નક્કી ન કરે તેમનું કામ "

"કોર્ટ-બંધારણમાં પુરો વિશ્વાસ,RSS કાર્યાલય નક્કી ન કરે તેમનું કામ "

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘ(જેએનયુએસયુ)અધ્યક્ષ કન્હૈયા કુમારે કહ્યુ કે તેમને દેશની ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે અને તેમણે આશા વ્યક્ત કરી કે કોર્ટ આરએસએસ દ્વારા પ્રભાવિત નહી થાય. કન્હૈયાએ કહ્યું કે જે પહેલા ઝંડા સળગાવી રહ્યા હતા હવે તે જ ઝંડા સાથે ઉભા થઇ રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર દેખાડવાનું કહી રહ્યા છે. મારો કોર્ટ અને બંધારણ પર પુરો ભરોસો છે. પરંતુ તેમને શુ કરવું જોઇએ તે નાગપુરમાં આરએસએસ કાર્યાલય પર તય ન થવું જોઇએ.

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘ(જેએનયુએસયુ)અધ્યક્ષ કન્હૈયા કુમારે કહ્યુ કે તેમને દેશની ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે અને તેમણે આશા વ્યક્ત કરી કે કોર્ટ આરએસએસ દ્વારા પ્રભાવિત નહી થાય. કન્હૈયાએ કહ્યું કે જે પહેલા ઝંડા સળગાવી રહ્યા હતા હવે તે જ ઝંડા સાથે ઉભા થઇ રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર દેખાડવાનું કહી રહ્યા છે. મારો કોર્ટ અને બંધારણ પર પુરો ભરોસો છે. પરંતુ તેમને શુ કરવું જોઇએ તે નાગપુરમાં આરએસએસ કાર્યાલય પર તય ન થવું જોઇએ.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
    નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘ(જેએનયુએસયુ) અધ્યક્ષ કન્હૈયા કુમારે કહ્યુ કે તેમને દેશની ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે અને તેમણે આશા વ્યક્ત કરી કે કોર્ટ આરએસએસ દ્વારા પ્રભાવિત નહી થાય. કન્હૈયાએ કહ્યું કે જે પહેલા ઝંડા સળગાવી રહ્યા હતા હવે તે જ ઝંડા સાથે ઉભા થઇ રાષ્ટ્રવાદનું પ્રમાણપત્ર દેખાડવાનું કહી રહ્યા છે. મારો કોર્ટ અને બંધારણ પર પુરો ભરોસો છે. પરંતુ તેમને શુ કરવું જોઇએ તે નાગપુરમાં આરએસએસ કાર્યાલય પર તય ન થવું જોઇએ.
    29 વર્ષના કન્હૈયાએ કહ્યું કે તેનો એજન્ડા નેતા બનવાનો નથી પરંતુ શિક્ષક બનવાનો છે. ઉલ્લેખનીય છે કે, દેશદ્રોહના મામલામાં 18 દિવસ તિહાડ જેલમાં વિતાવ્યા પછી અંતરિમ જામીન પર ગુરુવારે છુટ્યા છે. તેમણે કહ્યુ કે હું વિદ્યાર્થીના રૂપમાં એક કાર્યકર્તા છુ અને પાંચ વર્ષમાં એક પ્રોફેસરના રૂપમાં કાર્યકર્તા રહીશ. મારો રાજકારણમાં આવવાનો કોઇ ઇરાદો નથી. અને જનતાના મળેલા સમર્થનનો કોઇ રાજકીય લાભ માટે પ્રયોગ કરવા માગતો નથી.
    First published:

    Tags: આરએસએસ, કન્હૈયા કુમાર, જેએનયુ વિવાદ, જેલ, નવી દિલ્હી, નાગપુર, રાજકારણ