ચંદ્રયાન-2નો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પર રહેલા તત્વોની શોધ કરવી અને તપાસ કરવાનું હશે કે ત્યાં ખડકો, ધૂળમાં ક્યા તત્વો છે. આ સિવાય ચંદ્રયાન ત્યાં સ્થિત સપાટીનું અધ્યયન કરશે. આ મિશન ચંદ્રની સપાટી પર જળ, હાઇડ્રાક્સિલના પૂરાવા શોધવા સિવાય ચંદ્રની થ્રીડી તસવીરો પણ લેશે.